________________
[ ૧૪૨
સિદ્ધહેમ બાલાવબોધિની
C
.
સાક્ષાત સંબંધ ન હોય તે ગૌણકર્મ કહેવાય. જે નામને કર્મ સંજ્ઞા થઈ હૈય, તે નામને “જનિ [૨-૨-૪૦ ] ? એ સૂત્રથી મિતીયા વિભક્તિ લાગે છે. જેથી દમ, વાષ્ટમ, ગ્રામ, એવા રૂપે થાય છે.
કર્મની વિકપે કર્મ સંજ્ઞા નાથ [ ૨-૨-૧૦ ] » એ સૂત્રથી “=[૨-૨-૨૮] એ સૂત્ર સુધીના નવ સર્વેમાં જ્યારે કર્મની વિવક્ષા કરીયે ત્યારે કર્મ સંજ્ઞા થઈ દ્વિતીયા વિભકિત થઈ અને જ્યારે કર્મની વિવેક્ષા ન કરીયે ત્યારે ષષ્ઠી વિભકિત થઈ છે. પરંતુ આ સૂત્ર ન કર્યા હોત તો કર્મની વિવક્ષામાં “શક્તિ [૨-૨-૪૦] એ સૂત્રથી દ્વિતીયા વિભકિત થાત અને જ્યારે કર્મની વિવેક્ષા ન કરી હોય ત્યારે “હે [૨-૨-૮૨ ] એ સત્રથી ષષ્ઠી વિભક્તિ થાત, તે પછી આ નવ સૂત્રે કરવાની જરૂર શી? જવાબમાં “ ક્યo [ રૂ-૨ ૭૨]?આ સૂત્રથી અયત્ન જ ષષ્ઠીને સમાસ થાય છે.
જ્યારે આ સૂત્રો કરી યત્ન જ ષષ્ઠી નકકી કરી, જેથી આ સૂત્રથી વિકલ્પ પક્ષમાં થયેલી યત્ન જ ઉછીને સમાસ ન થાય તે જણાવવા આ સૂત્રે કરેલ છે. ચતુમ
नियमार्थ तेन एषां धातूनां कर्मैव शेषत्वेन विवक्ष्यते न कारकम् , तेन मात्रा स्मृतम् , मनसा स्मृतम् , इत्यादौ कत करणयोः शेष विवक्षाऽभावान् षष्ठी न भवति ॥
કરણની કર્મસંજ્ઞા ધાતુનું કારણ તે કર્મ અને કરણ બંને સાથે થાય છે. જેમકેસમાન સ્થિતિ = પાસા વડે રમે છે. અહિં કર્મ માનીને દ્વિતીયા વિભક્તિ થઈ afa = પાસા વડે રમે છે. અહિં કરણ