________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૪૧ ]
તેને વ્યાપ-કર્મ સંજ્ઞા થાય છે. અર્થાત “કર્મ કહેવાય છે. કર્મ ત્રણ પ્રકારના છે. નિર્વત્ય કર્મ, વિકાર્યકર્મ અને પ્રાયકર્મ
નિત્યકર્મ-ક્રિયાદ્વારા ઉત્પન્ન કરવા યોગ્ય-જેમકે વરં શનિ = સાદડી કરે છે. અર્થાત છૂટી છૂટી પડેલી ઘાસની સળીયોમાંથી સાદડી બનાવે છે. આમાં સળીયોનું રૂપાન્તર થવાથી સાદડીનું ઉત્પન્ન થવું. અથવા જે વસ્તુ પહેલા ન હતી તે વસ્તુ ક્રિયાધારા પછીથી થઈ, અર્થાત જે પહેલા માત્ર ઘાસની સળીયો હતી, તે કિયાધારા સાદડી રૂપે ઉત્પન્ન થઈ. તેથી નિત્યકર્મ કહેવાય છે.
વિકાર્યકર્મ-ક્રિયાધારા વિકાર પામવા યોગ્ય. જેમકે રાષ્ટ દત્તિ = લાકડાને બાળે છે. અહિં લાકડું સિદ્ધ છે. અને તેમાં ક્રિયા દ્વારા વિકાર પેદા કરે છે. અર્થાત્ બાળવાની ક્રિયા દ્વારા લાકડાનું રાખરૂપે રૂપાન્તર પામે છે. જે લાકડું હતું તે વસ્તુ રૂપાંતર પામી રાખરૂપ વિકાર પેદા થયે. અથવા લાકડું રાખરૂપ વિકાર પામ્યા. તેથી વિકાર્યકર્મ કહેવાય છે.
પ્રાથકમ- શિયાદ્વારા પ્રાપ્ત કરવા ગ્ય જેમકે-prગં ૧છત્તિ = ગામ જાય છે. અહિં ગામ છે તેમાં કોઈ પણ ફેરફાર કર્યા સિવાય ગમનરૂપ ક્રિયાધાર ગામ પહોંચે છે. અર્થાત ગામ એ પહોંચવા - પામવા યોગ્ય હોવાથી પ્રાયકર્મ કહેવાય છે.
આ સિવાય કર્મના બીજા ત્રણ પ્રકાર છે. ઈષ્ટકર્મ, અનિષ્ટ કર્મ, ઈષ્ટ પણ નહિં અને અનિષ્ટ પણ નહિ એવું કર્મ. જાર એ ઈષ્ટ કમ છે. સઈ એ અનિષ્ટ કર્મ છે અને ગ્રામ ત્યાં ગામ જતાં વૃક્ષની છાયાને આળંગવી ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી બીજી રીતે મુખ્ય કર્મ અને ગૌણકર્મ એમ બે ભેદો છે. ક્રિયા સાથે જેને સાક્ષાત્ સંબંધ તે મુખ્યકર્મ કહેવાય અને જેને ક્રિયા સાથે