________________
૧૩૬ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
aarઉર વોઝનાનિ ને વિકલ્પ “સંયમી વિભકિત થઈ છે, તથા ગવધુ મતથી ચાર જન ચાલવારૂપ કિયા તે સાંકાંશ્યની સ્થિતિ જણાવે છે, માટે અવવાચક જે જન શબ્દ, તેને અશ્વનાજ જે અન્તવાચક સાંકાશ્ય શબ્દ, તેનું સામાનાધિકરણ્ય એટલે તેને પ્રથમ વિભકિત થયેલ છે.)
પષ્ટ વાડના || ૨-૨-૨૦૧૮ |
જ્યાં એક ક્રિયા દ્વારા બીજી ક્રિયાને જણાવતી હોય, એવું ભાવવાચક-ક્યાવાચક ગૌણનામથી પર, અનાદર અર્થ જણાતે જીતે વિકલ્પ “ષષ્ઠી વિભકિત થાય છે. શરતો સ્ટોક્સ, હરિ ઢો વા ત્રાસીસ્ = લેકે રોતા રહ્યા અને દીક્ષા લઈ લીધી. ( અંહિ રોવાની ક્રિયા સૂચવે છે અને લોકોનો અનાદર સ્પષ્ટ છે માટે તે ક્રિયા સૂચક શબ્દને વિકલ્પ “ષષ્ઠી” થઈ.
સપ્તમી રાઇવિમાને નિર્ધાર છે ૨-૨૨૦૨ //
જાતિ, ગુણ અને ક્રિયાકાર, સમુદાયમાંથી બુદ્ધિવડે એક દેશનું જે પૃથકકરણ-મનથી જુદા પાડવા, તે “નિર્ધારણ કહેવાય છે. નિર્ધારણ જણાતે છતે, ગણનામથી પર “સપ્તમી ” અને “ષષ્ઠી વિભકિત” થાય છે, જે વિભાગ ન જણાતે હેય તે. મરઘો કૃપાન, નૃવુ વા ફૂડ = માણસમાં ક્ષત્રિય શુરવીર છે. અંહિ જાતિવડે ક્ષત્રિયને જુદા પાડ્યા છે. કિપામશેદવારે સ્ત્રમી | ૨–૨–૨૦ |
બે ક્રિયાની મધ્યમાં રહેલ જે અશ્વ-માર્ગ વાચક અને કાલ વાચક જે ગૌણનામ, તેથી પર પંચમી” અને “સપ્તમી વિભકિત થાય છે. દરોડથમવાર રાત , શો વા ફવિષ્યતિ