________________
સિદ્ધ્હુમ બાલાવબાધિની
૧૩૫ ]
= ખારી ઉપર એક દ્રોણુ. ( ૩ પસલીનો ૧ કુડવ. ૪ કુડવાનો ૧ પ્રસ્થ, ૪ પ્રસ્થના ૧ આઢક, ૪. આઢકના ૧ દ્રોણ, ૧ દ્રોણની ૧ ખારી. )
યજ્ઞાવો માવજ્ઞળમ્ ॥ ૨-૨-૨૦૬ ॥
જે વાકયમાં એક ક્રિયા બીજી ક્રિયાને જણાવતી હાય, તે વાકયમાં ક્રિયાના સૂચક ગૌણનામથી પર સક્ષમી વિભકિત - થાય છે. गोषु दुह्यमानासु गतः = ગાયા દાહવાતી હતી ત્યારે ગયા. ગાયા દોહવાતી ત્યારે ગયા એ રીતે દોહવાની ક્રિયાથી જવાની ક્રિયા સૂચવે છે. જેથી કુદ્યમાન નામને ‘ સપ્તમી વિભકિત ” થઈ. गते गम्येऽध्वनोऽन्तेनैकार्थे वा ।। २-२-१०७ ॥
કોઇપણ કલ્પિત જગ્યાએથી કોઇપણ કલ્પિત માર્ગોના છંડો તે અર્ધ્વ ( માર્યાં ને અંત) કહેવાય. આવે! અંત જણાતા હાય અને એની સાથે વાકયમાં એક ક્રિયા દ્વારા ખીજી ક્રિયાનું સૂચન જણાતું હોય ત્યાં અઘ્નના અંત સૂચક નામને ‘સપ્તમી વિભકિત’ વિકલ્પે થાય છે. જો વાકયમાં ઐકા હાય (રસ્તાના અંતનું સૂચક નામ અને રસ્તાના છેડાના સ્થળનું નામ એ બન્ને એક સમાન વિભક્તિમાં હાય ) અને ઐકાથ્ય સાથે વાકયમાં ગત શબ્દના પ્રયોગ ન હાય ( અધ્યાહાર હાય ) તેા. વીઘુમતઃ સાંજાË ચત્તર યોજ્ઞાનિ, ચતુર્જી થો તેવુ વ = ગવીમત ગામથી ચાર યાજન ગયા પછી સાંકાશ્ય ગામ આવે છે. ( અંહિ ચાર યાન ગયા બાદ સાંકાશ્ય આવે છે ચાર યાજન એ અર્ધ્વનો છેડો છે અને અધ્વને છેડે આવેલુ' છે, તથા સાંજાય અને યારે ચોનાનિ બંનેની સમાન વિભક્તિ ( વચન સરખા હૈાવાની અપેક્ષા નથી ) છે અને નસ ( ગયા ) અધ્યાહાર છે, માટે અશ્ર્વના અંત સૂચક