________________
૧૩૪ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
વિભકિત થાય છે, જે પ્રતિ (પ્રતિ, પરિ, અનુ અને અભિ) વગેરેનો પ્રયોગ ન હોય તે. અન્નાદ્વૈત્ર મારિ = મૈત્ર માતા પ્રત્યે સારો નથી
સાધુના ૨-૨-૨૦૨ સાધુ શબદથી યુક્ત જે ગૌણનામ, તેથી પર સાતમી વિભકિત” થાય છે. જે પ્રતિ વિગેરે શબ્દનો પ્રયોગ ન હોય તે. રામૈત્ર માતા = મૈત્ર માતા પ્રત્યે સારે. ( સાધુ શબ્દની અનુ. વૃત્તિ નીચેના સૂત્રમાં લઈ જવા માટે જુદુ સૂત્ર કરેલ છે)
નિgોન વાડયામ | ૨–૨-૨૦૩ | નિપુણ અને સાધુ યબ્દથી યુક્ત ગૌણનામથી પર “સમી વિભકિત થાય છે; જે પ્રતિ વગેરે શબ્દને પ્રેમ ન હોય અને પૂજા અર્થ જણાત હોય તો માતરિ નિg, સાપુ = માતા પ્રત્યે ડાહ્યો અથવા સારે.
sfધના | ૨–૨–૧૦૪ | સ્વ (માલિકીની) અને ઈશ (માલિક) અર્થમાં વર્તમાન, અધિથી યુક્ત ગૌણેનામથી પર “સપ્તમી વિભકિત ૦ થાય છે, અમિmy fણા = મગધદેશમાં શ્રેણિક માલિક છે. અધિnિછે માઘ = શ્રેણિકમાં મગધ દેશની માલિકી છે. ( અહિં. સ્વસ્વાભાવ સંબંધને જણાવે છે.)
ઉનાઇજિનિ | ૨-૨-૨૦ષ ઉપ શબ્દથી યુક્ત અને અધિકી અર્થમાં વર્તમાન જે ગૌણ નામ, તેથી પર “સપ્તમી વિભકિત ” થાય છે. ૩var તો