________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૩૭ ]
= અંહિ રહેલ શિકારી કેશ દૂર રહેલા લક્ષ્યને વિંધે છે. ( અંહિ રહેવું અને વિધવું એ બન્ને ક્રિયા વચ્ચે કેશ એ અશ્વવાચક છે )
મનિ મૂકતે છે ૨-૨-? | અપીય વાચી અધિક શબ્દથી યુક્ત અમુક માપ ઉપર અમુક માપ વધારે છે એવા વધારે સૂચકનો સંબંધ હોય તે વધારે (ય) વાચી ગણનામથી પર “પંચમી - અને
સપ્તમી વિભકિત થાય છે. વિશે : સ્વામિ, સ્વાથ વા = ખારી ઉપર કોણ છે. આ પ્રયોગમાં ખારી ભૂવાચી નામ છે અને દ્રોણ વધારાના માપનું સુચક છે.
તૃતીયા વયસર | ૨-૨-૨૨૨ | ભૂયો વાચી અધિક શબ્દથી યુક્ત અલ્પાયવાચી જે ગૌણ નામ. તેથી પર “તૃતીયા વિભકિત થાય છે. જિલ્લા હોવા
ન = દ્રોણથી અધિક ખારી. અંહિ ખારી વધારે માપને કોણ અલ્પ માપને સૂચવે છે.
પૃથ-નાના પત્રમાં ૧ | ૨-૨-૧૩ |
પૃથગ અને નાના શબ્દથી યુક્ત જે ગૌણનામ, તેથી પર * ત તીવા, અને ૮ પંચમી વિભકિત 2 થાય છે. પૃથ મૈત્રાત્ મળ વ = મૈત્રથી જુદો.
જે દિતીયા ર ો ૨–૨–૧૨૪ . ઋતે શબ્દથી યુક્ત જે ગૌણનામ, તેથી પર દ્વિતીયા અને પંચમી વિભકિત ૦ થાય છે. = ગાલે ઘ, ધમર્ વાત ગુલમ્ = ધર્મ વિના સુખ કયાંથી હોય ?