SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની ૧૩૭ ] = અંહિ રહેલ શિકારી કેશ દૂર રહેલા લક્ષ્યને વિંધે છે. ( અંહિ રહેવું અને વિધવું એ બન્ને ક્રિયા વચ્ચે કેશ એ અશ્વવાચક છે ) મનિ મૂકતે છે ૨-૨-? | અપીય વાચી અધિક શબ્દથી યુક્ત અમુક માપ ઉપર અમુક માપ વધારે છે એવા વધારે સૂચકનો સંબંધ હોય તે વધારે (ય) વાચી ગણનામથી પર “પંચમી - અને સપ્તમી વિભકિત થાય છે. વિશે : સ્વામિ, સ્વાથ વા = ખારી ઉપર કોણ છે. આ પ્રયોગમાં ખારી ભૂવાચી નામ છે અને દ્રોણ વધારાના માપનું સુચક છે. તૃતીયા વયસર | ૨-૨-૨૨૨ | ભૂયો વાચી અધિક શબ્દથી યુક્ત અલ્પાયવાચી જે ગૌણ નામ. તેથી પર “તૃતીયા વિભકિત થાય છે. જિલ્લા હોવા ન = દ્રોણથી અધિક ખારી. અંહિ ખારી વધારે માપને કોણ અલ્પ માપને સૂચવે છે. પૃથ-નાના પત્રમાં ૧ | ૨-૨-૧૩ | પૃથગ અને નાના શબ્દથી યુક્ત જે ગૌણનામ, તેથી પર * ત તીવા, અને ૮ પંચમી વિભકિત 2 થાય છે. પૃથ મૈત્રાત્ મળ વ = મૈત્રથી જુદો. જે દિતીયા ર ો ૨–૨–૧૨૪ . ઋતે શબ્દથી યુક્ત જે ગૌણનામ, તેથી પર દ્વિતીયા અને પંચમી વિભકિત ૦ થાય છે. = ગાલે ઘ, ધમર્ વાત ગુલમ્ = ધર્મ વિના સુખ કયાંથી હોય ?
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy