________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૨૯ ]
જ ઃ | ૨-૨-૮૩ / નામ કૃદન્તના કર્મ અર્થમાં વર્તમાન ગૌણનામથી પર “ષષ્ઠી વિભક્તિ થાય છે. ગvi ઢ = પાણીના બનાવનાર ( અહિં સૃષ્ટા નામ કુદત છે. અને અમ્ નામ કૃદન્તનું કર્મ છે. માટે “ષષ્ઠી વિભકિત થઈ.)
દ્વિપ વાગરૂર છે ૨-૨-૮૪ | અતૃશ પ્રત્યયાન જે દિમ્ ધાતુ, તેના કર્મ અર્થમાં વર્તમાન ગૌણનામથી પર, વિકલ્પ “ષષ્ઠી વિભકિત” થાય છે. વો થા પિન = ચેરને દ્વેષ કરનાર.
वैकत्र द्वयोः ॥ २-२-८५ ॥ કૃદન્ત પ્રત્યયાન્ત દિકર્મવાચક ધાતુઓના દિકર્મમાંના ગમે તે એક કર્મ સૂચક ગૌણનામ, તેથી પર, વિકલ્પ “ષષ્ઠી વિભકિત થાય છે અનામુ, કાળા વા નેતા સુમમ, સમરથ વા = બકરીને સુઘગામ લઈ જનાર (અહિં દિકર્મવાળા ની ધાતુનું “નેતા' એ કૃદન્ત છે. તેમ “અજા' તથા “સુઘ” એ બે એના કર્મ છે. જેથી વારાફરતી બે માંથી એક “ષષ્ઠી વિભકિત થઈ છે. )
જીર્તરિ | ૨-૨-૮૬ . કૃદન્તના કર્તા અર્થમાં વર્તમાન ગૌણ નામથા પર “ષષ્ઠી વિભકિત થાય છે. મહત્ત માનિ = આપનું આસન
તિરઘાણ વા | ૨-૨-૮૭ /