________________
૧૩૦ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
સ્ત્રી અધિકારમાં વિહિત જે “ફતિo [૧-રૂ-૨૦૧] એ સૂત્રને અ પ્રત્યય અને “gયo [૧-૩-૨૨૦] 2 એ સૂત્રને ણ પ્રત્યય, તેથી અન્ય જે એક જ કૃદન્તને પ્રયાગ કર્તા અને કર્મમાં ષષ્ઠીના હેતુભૂત હોય, તે તે કદન્તના કર્તા અર્થમાં વર્તમાન ગૌણ નામથી પર, વિકલ્પ “ષષ્ઠી વિભકિત થાય છે. વિવિત્ર સૂવાળાં તવાઈલ્સ, શાત્રાળ વ = આચાર્યની સૂત્ર રચના આશ્ચર્યકારી છે. (અહિં છત્તિ કૃદન્ત છે, એને સૂત્ર રૂપ કર્મને અને માત્ર રૂપ કતને ષષ્ઠી વિભક્તિનું નિમિત્ત છે, માટે કર્તા રૂપ થવાને “ષષ્ઠી વિભકિત – થઈ
ત્યય વા ! ૨-૨-૮૮ કૃત્ય પ્રત્યયાત એવા કૃદન્તના કર્તા અર્થમાં વર્તમાન ગૌણ નામથી પર, વિકલ્પ “ષષ્ઠી વિભકિત ” થાય છે. સ્વરા, તા તા ઃ દર = તારે કરવા યોગ્ય સાદડી, (ય ( ધ્યણુ), ય, ય (કય), તવ્ય અને અનીય એ પાંચ “કૃત્ય” છે.)
नोभयोहेतोः ॥ २-२-८९, ।। કર્તા અને કર્મમાં વિક્કીના હેતુભૂત જે કૃત્ય પ્રત્યય, તેના કર્તા અને કર્મમાં પઠી વિભકિત થતી નથી, તડ્યા રામમઝા ઐળ = મૈત્રવડે ગામમાં લઈ જવા લાયક બકરી, તૃન્નતા-વ્ય-સંસ્થાના -તૂરા-f– -@થણ
છે ૨-૨–૧૦ | તૃન પ્રત્યય, ઉકારાન્ત પ્રત્યય, અવ્યય, કવસુ, અન, અતૃશ, શત, કિ, થર્ અને ખર્થિક જે કૃત પ્રત્યય, તેના કર્તા અને કર્મમાં ષષ્ઠી વિભકિત' થતી નથી. (ર) વહિતા જ્ઞના