________________
૧૨૬]
સિદ્ધહેમ બાલાવબોધિની
વર્તમાન ગૌણનામથી પર “પંચમી વિભકિત ” થાય છે. જે નિયમપૂર્વક વિદ્યાગ્રહણને વિષય હોય તે. ૩urણાથરીતે = ઉપાધ્યાય પાસેથી ધ્યાન પૂર્વક ભણે છે.
જગ્યા # surt | ૨-૨-૭૪ || એક ક્રિયા કર્યા બાદ બીજી ક્રિયા કરવાને પ્રસંગ હોય ત્યાં પૂર્વની ક્રિયા સૂચક ધાતુને યમ્ પ્રત્યય લાગે છે. આવા ગમ્યમાનઅધ્યાહત ક્રિયા સૂચક જે યમ્ પ્રત્યયાત નામ, તેના કર્મ અને આધાર અર્થમાં વર્તમાન જે ગૌણનામ, તેથી પર “પંચમી વિભક્તિ થાય છે. પ્રાણવા, માણના વા તે = પ્રાસાદ ઉપર ચઢીને અથવા આસન ઉપર બેસીને જોવે છે. ( અહિં આ પ્રમાણે, આ રોવર ક્ષણે એ અર્થમાં ઉપરોક્ત પ્રયોગ થાય છે. અહિં ગમ્યમાન પત્ત જે “ a” તેનું પ્રાસાદ કર્મ છે. અને ગમ્યમાન પત્ત જે “પવિરા” તેને આસન આધાર છે. ).
મૃત્યભ્યાર્થ-હિરા-દિરાતિરે ૨-૨–૭૫ પ્રભૃતિ, અન્ય, દિશા, શબ્દ તથા પ્રભુત્યર્થક, અન્યાર્થક, દિફશબ્દ ( દિશાઅર્થમાં વપરાતા શબ્દ, દિશા શબદથી દેશ અને કાલ વાચક શબ્દો પણ લેવા) તથા બહિબ, આરાદુ અને ઈતર શબ્દોથી યુક્ત જે ગૌણનામ, તેથી પર “પંચમી વિભકિત થાય છે. તત્તર પ્રસૃતિ = ત્યારથી આરંભિને. પશ્ચિમ મા ગુટિ : = રામથી યુધિષ્ઠિર પાછળ છે.
સદ્ધિતિ છે ૨-૨–૭૬ છે કારણભૂત જે દેણ, તદાચક ગૌણનામથી પર ૮ પંચમી