________________
૧૨૪ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
વિભક્તિ” વિકલ્પ થાય છે. ત્રા, ચૈત્ર વાદિતમ્ = ચત્રને હિતકારી. તાડપુણસે–ડથ-નારાણ | ર–૨–૬૬ છે
હિત, સુખ ભક, આયુષ્ય, ક્ષેમ અને અર્થ નામ, તથા હિતાર્થક, સુખાર્થક, ભ્રદ્રાર્થક, આયુષ્યાર્થક, ક્ષેમાર્થક અને અથર્થક શબ્દોથી યુક્ત જે ગૌણનામ, તેથી પર આશીર્વાદ અર્થ જણાતે છતે “ચતુથી વિભકિત – વિકલ્પ થાય છે. દિd લખ્યા , વીવાના વા મૂયાત્ = જીવનું હિત થએ !
fથળે ૨-૨-૬૭ છે. જેનાથી નિયતકાલ પર્યત સ્વીકારાય તે “પરિણુ” કહેવાય છે, એટલે ભાડું વગેરે. પરિકયણ અર્થમાં વર્તમાન જે ગૌણ નામ, તેથી પર “ચતુથી વિભકિત વિકલ્પ થાય છે. રાતા, તેન ા ત =સે રૂપીઆવડે નિયતકાલ પર્યન્ત સ્વીકારેલું. wાઈ-વહુનમા–રવરિતવાણા-સ્વધામઃ
|| ૨–૨-૬૮ છે. શક્તાર્થ, વષડ, નમ:, સ્વસ્તિ, સ્વાહા અને સ્વધા શબ્દથી યુક્ત જે ગૌણનામ, તેનાથી પર “ચતુથી વિભકિત – નિત્ય થાય છે. ઉત્તર પ્રભુત્વ મેહો મા = મલ મધને માટે સમર્થ છે. અર્થાત મલને મલ્લ પહોંચે તેમ છે.
પાવાને ૨-૨-| અપાદાન અર્થમાં વર્તમાન ગૌણ નામથી પર “પંચમી