________________
પ્રકાશકીય નિવેદન
પ્રસ્તુત ગ્રન્થના કર્તા પ. પુ. શાસનસમ્રાટ પ્રોઢ પ્રતાપ આબાલ બ્રહ્મચારી આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ. પુ. શાસ્ત્રવિશારદ સુપ્રસિદ્ધ પ્રવચનકાર આચાર્ય ભગવંત શ્રીવિજય મહિમાપ્રભસૂરીશ્વરજી મ. સા. છે. જેથી પ. પુ. વ્યાકરણવાચપતિ સાહિત્યસમ્રાટ શાસ્ત્રવિશારદ આચાર્ય ભગવંત શ્રીવિજયેલાવણ્યસુરીશ્વરજી મ. સા. ની પાવન નિશ્રામાં રહી વ્યાકરણ ન્યાય જયોતિ પ્રકરણાદિનો સુંદર અભ્યાસ કરેલ છે.
શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન નામના મૂલ ગ્રન્થના કતાં કલિકાલસત કુમારપાલ પ્રતિબંધક આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસુરીશ્વરજી ભગવંત છે. તેઓશ્રીએ સ્વયં આ ગ્રન્થ પર “લઘુવૃત્તિ નામની વૃત્તિ રચી છે. આ બન્નેને અનુલક્ષીને વ્યાકરણપિપાસુઓ સરલતાથી સમજી શકે, તદુપરાંત તેના વિષયને પણ સુંદર રીતે જાણી શકે, એવા આશયથી આ બાલાવબોધિની' નામને અન્ય રચવાથાં આવેલ છે.
આ બાલાવબોધિની નામના ગૂજરભાવાનુવાદ રૂપ ગ્રન્થ રચીને વિદ્યાથીઓ ઉપર ભારે ઉપકાર કર્યો છે. તેથી આ પ્રન્ય દારા વ્યાકરણ પ્રવેશના દ્વાર સરસ અને સુગમ બન્યા છે. સુત્રોને સરલ અર્થ, ઉદાહરણના વિગ્રહ, સાધનિકા, તથા ગૂજરભાષામાં અર્થ આપી સરલ અને સુબોધ બનાવી હૃદયંગમ બનાવવા પ્રયત્ન કરેલ છે.
શ્રીસિદ્ધહેમ વ્યાકરણના અભ્યાસીઓ માટે ઘણા વ્યાકરણ અને સાધને બનેલ છે. પરંતુ પ્રાયઃ કેઈ વ્યાકરણની પ્રાથમિક