________________
છે. તેમ જ તેને ભણાવનાર અધ્યાપકે પણ વિરલ થતાં જાય છે. એવા સમયે આ ગ્રન્ય અભ્યાસકોને ખુબ જ ઉપયોગી નિવડશે.
અને દર છીએ કે આ ગ્રન્થનું પઠન પાઠન સવિશેષ થાય જેથી વિસરાઈ જતી વ્યાકરણ જ્ઞાનની પ્રાપ્તિની જીજ્ઞાસા જાગે, જેથી કરીને શ્રેન્યકર્તાને કરેલા પ્રયાસ સફળ થાય. એજ અભ્યર્થના. વિ. સં. ૨૦૪૩ અપાડ. શુદ-૨ પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી રવિવાર તા. ૨૮-૬-૧૯૮૭. ૪. સિદ્ધાર્થ સોસાયટી–પાલડી
અમદાવાદ ૩૮૦૦૦૭