________________
૧૨૨ |
સિદ્ધહેમ બાલાવમાધિની
"
નાખવાન જે અર્થ, અર્થાત્ આકસ્મિક બનાવથી ભવિષ્યમાં થનાર બનાવને સૂચવતા અં, તેમાં વમાન ગૌણ નામથી પર ‘ ચતુથી વિભકિત ” થાય છે. વાતાય. વિટા વિદ્યુત્ = વાયરા માટે કપિલ રંગની વિજળી થાય છે. અંહિ વિદ્યુત એ આકસ્મિક નિમિત્ત છે અને જ્ઞાપ્યવાન અવાન ભવિષ્યના બનાવને જણાવનાર છે. ાય—-થા-શવા પ્રયોજ્યે || ૨-૨-૬૦ ||
શ્લાધ, હુ, સ્થા અને શત્ ધાતુથી યુક્ત, નાપ્ય ( જણાવવા લાયક ) પ્રયાજક ( જેને પ્રેરણા કરાય તે). અથમાં વર્તમાન જે ગૌણુનામ, તેથી પર ' ચતુર્થી વિભકિત ? થાય છે. મૈત્રાય लाघ = સ્વ અથવા પરને જાણુતા એવા જે મૈત્ર, તેને પ્રશ'સાપૂર્વક જણાવવામાં પ્રેરણા કરે છે.
તુમોડરે માવવચનાત્ ॥ ૨-૨-૬
એક ક્રિયા માટે ખીજી ક્રિયા કરવાના પ્રસંગ હોય એવા અને સૂચવતા તુમ પ્રત્યયનું વિધાન આગળ કરાશે, આવા તુમ્ વગેરે પ્રત્યય, તદ્દન્ત જે ભાવવાચક—માત્ર ક્રિયાસૂચક નામ, તેને ચતુથી વિભકિત થાય છે. પાાય પ્રજ્ઞતિ = રાંધવા માટે જાય છે ( અહિં રાંધવુ અને તે માટે જવુ' એમ એ ક્રિયા છે. પ્રથમક્રિયા–રાંધવા માટે, ખીજી ક્રિયા–જવાની કરે છે. આમ બન્ને ક્રિયાએ એક બીજા માટે થનારી ક્રિયાછે. જેથી વાકયમાં તુમ છે. એટલે “ક્રિયાથાં૦ [–૩–૨૩]” એ સૂત્રથી ભવ્ (અ) પ્રત્યય થયા છે અને પાક ભાવવાચક હાવાથી ચતુથી વિભક્તિ ? થઈ છે. )
"
ગમાથે ॥ ૨–૨–૬૨ ॥
અર્થાં જણાતા હાય અને શબ્દ ન મૂકયા ઢાય તે ‘ ગમ્ય ઃ