________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૨૧ ]
-
-
રોજ ઘ = મૈત્રને ધર્મ રૂચે છે. મૂકાય જાતે ચવા = મૂત્રરૂપ વિકાર માટે રાબ ખપે છે. ( શ્રેય = ખુશ થનાર, ઉત્તમણું = લેણદાર.)
કાકા અવનિ છે ૨-૨-૧૬ !! પ્રતિ અને આસ્થી પર રહેલ જે શ્રધાતુ, તેનાથી યુક્ત એવું અથીરૂપ-અભિલાષા કરનાર–વાચક સૂચક અર્થમાં વર્તમાન, ગૌણ નામ, તેથી પર “ચતુથી વિભકિત થાય છે. બ્રિજ્ઞા માં પ્રતિરારિ = બ્રાહ્મણને ગાય આપવા વચન આપે છે.
प्रत्यनोगुणाऽऽख्यातरि ॥ २-२-५७ ॥
પ્રતિ અને અનુથી પર રહેલ જે ગૃ ધાતુ, તેની સાથે યોગ રહેતે છત, અખ્યાતા–વક્તા અર્થમાં વર્તમાન જે ગૌણનામ, તેથી પર
ચતુથી વિભકિત થાય છે. જે પ્રતિormતિ = ગુરુએ કહેલા વચનનો અનુવાદ કરે છે, અથવા ગુરૂએ કહેલ વાતને ફરીથી બોલીને તે પ્રમાણે વર્તે છે.
ચઢી રાધીક્ષી ૨-૨-૧૮ | વિજાતિપૂર્વક જે વિચારણા, અર્થાત જેના પ્રત્યે ઝીણવટથી જેવાતું હોય તે વીશ્ય કહેવાય છે. જેના વિક્ષ્ય અર્થમાં રાધુ અને ઈક્ષ ધાતુ વર્તતા હોય, એવું સંબંધ ધરાવતું જે ગૌણનામ, તેથી પર “ચતુથી વિભકિત થાય છે. મૈત્રાવ રાત્તિ = મૈત્રના ભાગ્યની પર્યાલોચના કરે છે અર્થાત ઝીણવટથી જુવે છે.
ઉત્તેન જ્ઞાશે ૨–૨–૫૧ | આકસ્મિક નિમિત્ત તે “ઉત્પાત” કહેવાય છે. ઉત્પાતવડે કરીને