________________
૧૨૦ 1
સિદ્ધહેમ બાલાવમાધિની
સમો નોડÇતો વા || ૬-૨-૧૪ ||
સ્મૃતિભિન્ન અમાં વમાન, સમ્પૂર્ણાંક રાધાતુનુ જે કર્યું, તદ્દાચક ગૌણનામ, તેથી પર વિકલ્પે ‘તૃતીયા ભિકતિ થાય છે. માત્રા, માતાં વા સંજ્ઞાનીતે = માતાને જાણે છે. રૂામઃ મંત્રાનેડધન્ય ગામને ૨ / ૨-૨-૧૨ ॥
દામ્ ધાતુના અધ` સંપ્રદાન અથમાં વર્તીમાન જે ગૌણનામ, તેથી પર ' તૃતીયા વિભકિત ’ થાય છે. અને તેના સન્નિયોગમાં દામ ધાતુને ‘ આત્મનેપઃ ” થાય છે. વાસ્યા સંચઋતે જામુનઃ = કામની ઈચ્છાવાળા થયા છતા દાસીતે ( ધન) આપે છે.
ચતુર્થાં ॥ ૨-૨-૧૩ ॥
6
સ...પ્રદાન અમાં વર્તમાન ગૌણનામથી પર ચતુર્થી વિભકિત' થાય છે. દુિનાથ નાં ત્તે = બ્રાહ્મણને ગાય આપે છે.
તાર્થે || ૨-૨-૧૪ ||
:
.
>
6
"
કોઇ પણ વસ્તુ બનાવવા પ્રવૃત્ત હેાય તે ‘ તદ' ’ કહેવાય અને તેના જે ભાવ તે ‘ તાદૃ` ' કહેવાય છે. તાર્યાંરૂપ સંબંધ રહેતે છતે, ગૌણનામથી પર · ચતુથી વિભકિત થાય છે. ચૂપચ āાહ = થાંભલા માટે લાકડું. રુચિ-દ્રવ્યય-ધાિિમ પ્રેય-વિકારોત્તમñg ।। ૨-૨-૧૧
રૂસ્ય ક-રૂચવું' અર્થ, કૃપ્ય ક-ખપવું અર્થ અને ધારિ ધાતુના યાગ રહેતે તે, અનુક્રમે પ્રેય, વિકાર અને ઉત્તમ` અર્થમાં વર્તમાન ગૌણનામથી પર ‘ ચતુથી' વિભકિત ? થાય છે. મૈત્રાય