________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૧૮ ]
સિદ્ધી તૃતીયા | ૨-૨-૪રૂ I ક્રિયાના ફલની સિદ્ધિ જણાતે છત, કાલ અને અધ્વવાચી ગણનામથી પર “તૃતીયા વિભકિત થાય છે, જે વ્યાપ્તિ જણાતી હોય છે. મારાંssઘરથમણીત = મહિનામાં આવશ્યક ભ. (અને આવડી પણ ગયું આચરણ પણ કર્યું) દેશનાસ્થતત્ર છે ૨-૨-૪૪ |
હેતુ, કતાં, કરણ અને ઈત્યંભૂત લક્ષણ (કોઈ પણ પ્રકારની વિશેષતાના ચિહ્ન રૂ૫) અર્થમાં વર્તમાન ગૌણ નામથી પર ‘તતાયા વિભકિત થાય છે. ઇન કુન = ધનવડે કુલ ( કોઈ પણ વિવક્ષિત સ્વભાવ પામેલ હોય તે “ઈચંદભૂત કહેવાય છે. તેનાથી જે જણાય તે “ઈથંભૂતલક્ષણ” કહેવાય છે.) જેમકે-મપિર્વ બvegના છારામનાર = શું વિદ્યાથીને તેં કમંડલુ સાથે જે ! ( અહિં કમંડલુ વિદ્યાર્થીની નિશાની છે-વિદ્યાર્થી જણાય છે.)
સાથે | ૨-૨૪ / સહાથે જણાવે છd, ગૌણ નામથી પર “તુતીયા વિભકિત થાય છે. કુળ સંહારઃ = પુત્રની સાથે આવેલે-આવ્યો.
ર deતાણા ૨–૨-૪૬ છે.
જે ભેદીના ભેદવડે, તદાન અર્થને નિર્દેશ હેય, અથાત વિશેષતા વાળા પદાર્થના આધારની પ્રસિદ્ધિ થતી હોય તે, તહાચક ગૌણ નામથી પર “ત તીયા વિભકિત થાય છેઅા જાળઃ = આંખથી કાણે. (અહિં કાણી આંખ એ ભેદવાન છે. તેને ભેદ જે કાણત્વ, તે કાણત્વ ધર્મવડે કરીને કારણે આંખવાળા પુરૂષનું કથન