________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૧૭ ]
( અંહિ દેવાગમનને હેતુ-કારણ જિન જન્મોત્સવ છે.).
પરેડનૂન છે –ર–રૂર છે ઉત્કૃષ્ટ અર્થમાં વર્તમાન અનુ અને ઉપ ઉપસર્ગથી સહિત જે ગૌણ નામ, તેથી પર “દ્વિતીયા વિભકિત થાય છે. મનુ સિદ્ધ
વચઃ = બધા કવિઓ સિદ્ધસેનસૂરિથી ઉતરતાં છે. અનુમન્દ્ર ચયાપક = હેમચન્દ્રસૂરિ મહારાજથી અન્ય વૈયાકરણ હીન છે. અર્થાત હેમચન્દ્રસૂરિ મહારાજ તેમાં ઉત્કૃષ્ટ છે.
જર્મન જ ૨-૨–૦ } ગૌણનામથી પર, કર્મ અર્થમાં દ્વિતીયા વિભકિત થાય છે. જાં જતિ-સાદડી કરે છે.
શિવાવિવાર છે ૨-૨-૪? છે ક્રિયાનું જે વિશેષણ, વાચકે ગૌણ નામથી પર “દ્વિતીયા ઉ ત/ હર છે૪ જજે= ૯૯ લાવે છે, અથતિ પચનક્રિયા અલ્પ પ્રકારની છે.
જા-મ્બર્થતી ૨-૨-૪ર છે. અત્યત જે સંબંધ તે “ વ્યાપ્તિ કહેવાય છે. વ્યાપ્તિ જણાતે છતે, કાલ અને અશ્વ-માર્ગ અર્થમાં વર્તમાન ગૌણ નામથી પર દ્વિતીયા વિભકિત થાય છે. મારૂં ધાનાર = મહિના સુધી નિરંતર ગોળધાણા (વહેચાય છે), (અહિં ગોળધાણાને માસની સાથે અત્યન્ત સંબંધ છે. મહિનામાં એક દિવસ પણ ગોળધાણા સિવાયને નથી.) જે શિર = એક ગાઉ પહાડ ( આવે છે )