________________
[ ૧૧૨
સિદ્ધહેમ બાલાવબોધિની
સ્કૃચ્ચfર્થ વા | ૨-૨-૨૬ છે. સ્પૃહ ધાતુનું જે કર્મ તે વિકલ્પ “સંપ્રદાન સંજ્ઞક થાય છે પુc , gsrtળ વા છુવતિ = કુલેને ઈચ્છે છે. (સંપ્રદાન અર્થમાં “ચતુથી વિભકિત” થઈ છે. તથા સંપ્રદાન સંજ્ઞા ન થઈ ત્યારે કર્મસંજ્ઞા માનીને “દ્વિતીયા વિભકિત” થઈ છે.
– –ડયારૈયે પt | ૨–૨–૧૭ |
ક્રોધ (પ્રસિદ્ધ છે) કોહ (બીજાનું ખરાબ કરવાની ઇચ્છા છે, ઈર્ષા (બીજાની સંપત્તિ થયે છતે ચિત્તને જે ઉકળાટ ) અને અસૂયા (ગુણમાં દોષ બતાવવા). ક્રોધાર્થક, કોણાર્થક ઈર્ષ્યાર્થક અને અસયાર્થક ધાતુની સાથે યોગ રહેતે છતે, જેના પ્રત્યે કેપ હેય તે કારક “સંપ્રદાનઃ સંતક થાય છે. ઍન્નાઇ અતિ = મૈત્ર પ્રત્યે કેપ કરે છે. (સંપ્રદાન અર્થમાં “ચતુથી વિભકિત થઈ છે.)
મૈત્રાય ઈતિ, સ્થિતિ, મજૂતિ = મૈત્ર ઉપર દેહ, ઈર્ષા કે અસૂયા કરે છે.
નોmar - દ્રા / ર-૨-૨૮ //
ઉપસર્ગથી પર રહેલ જે મુગ્ધ અને દુહ ધાતુની સાથે યોગ રહેતે છેતે. જેના પ્રત્યે કેપ કરવાનું હોય તે કારક સંપ્રદાન " સંશક થતું નથી. પૈસમિતિ = મિત્ર પ્રત્યે કેપ કરે છે. (અંહિ અભિ ઉપસર્ગપૂર્વક કુલ્ ધાતુ સકર્મક હેવાથી મૈત્રને કર્મ સંજ્ઞા માનીને “દ્વિતીયા વિભકિત થઈ છે)
ગાધર વાન ૨-૨–૨૨ છે. અવધિવાળુ જે ગમન તે “અપાય’ કહેવાય છે. અપાયમાં