________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૧૧ ]
માસરૂ૫ આધારને 'કર્મ' સંજ્ઞા થાય અને જ્યારે કર્મ સંજ્ઞા ન થઈ ત્યારે આધાર-અધિકરણ અર્થ માં “ સમીવિભકિત ' થાય છે, કમ સંજ્ઞા અને અકર્મ સંજ્ઞા બન્ને સાથે કરવાથી મારમારે ? એ સ્થાને કર્મ સંજ્ઞા માનીને “માસમ' ત્યાં દ્વિતીયા વિભકિત” થઈ છે અને અકર્મ સંજ્ઞા માનીને “શરણે ” ત્યાં “ચ શિક્તિ [ ૩-૪-૭૦] એ સૂત્રથી ભાવ અર્થમાં “ કય” પ્રયત્ય થયું છે, કારણ કે–-અકર્મક ધાતુથી પર ભાવ અર્થ માં અને સકર્મક ધાતુથી પર કમ અર્થમાં “ કય ” પ્રત્યય થાય છે. મામતે = મહિના સુધી બેસાય છે. )
સાધમ રાવળ | ૨–૨-૨૪ . જેના વ્યાપારથી અનન્તર ક્રિયાની સિદ્ધિની વિવક્ષા કરાય તે સાધકતમ' કહેવાય છે. સાધકતમ એવું જે “કારક” તે
કરણ” સંજ્ઞક થાય છે. સોનિ મોજાનાન્નતિ = દાનથી ભોગેને પ્રાપ્ત કરે છે. (અંહિ કરણ સંજ્ઞા માનીને “તૃતીયા વિભકિત” થઈ છે. અહિં દાનને વ્યાપાર પુણ્યકર્મને બંધ છે
અને એ પુણ્ય કર્મના બંધથી અનન્તર તેનો ઉદય થતાં તરત જ ભોગોની પ્રાપ્તિ થાય છે.)
નમિયા સંપ્રદાન ૨-૨-૨૫ / કર્મ અથવા ક્રિયાકારા જેને શ્રદ્ધા અથવા અનુગ્રહાદિકની ઈચ્છાથી સંબંધ કરવાને ઈછે તે “કર્માભિપ્રેય' કહેવાય છે, કમભિપ્રેય એવું જે કારક, તે “સંપ્રદાન ” સંજ્ઞક પ્રાય છે. તેવા વટ = દેવને બલી આપે છે. ( અંહિ શ્રદ્ધાથી બલીરૂપ કર્મદ્વારા દેવને સંબંધ કરવાને ઈરછે છે, માટે દેવ એ સંપ્રદાન છે અને સંપ્રદાન અર્થ માં “ ચતથી વિભકિત ? થાય છે)