SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] સિદ્ધહેમ બાલાવબોધિની નાથઃ |ર–૨-૧૦ | આત્મને પદ સંભવ છે. એવા નાથુ ધાતુનું જે વ્યાય, તે કર્મ કે સંજ્ઞક વિકલ્પ થાય છે, અર્થાત વ્યાપ્ય શબ્દ છે તે કમ અર્થ માં વપરાય છે; માટે કર્મ છે તે વિકલ્પ “કર્મસંજ્ઞક થાય છે. ઉs: aria નાથ = ધી મને મળો ! એવી આશા-ઈચ્છા રાખે છે. (કર્મને માનીને “દ્વિતીયા વિભકિત થઈ છે અને પક્ષે કર્મના અભાવમાં અર્થાત સંબંધ અર્થ માં “ [૨-૨-૮૨] એ સૂત્રથી “પટી વિમા થઈ છે ઉપરના સૂત્રમાંથી “ળિ ળ ? એટલાની નિવૃત્તિ કરવા માટે આ સુત્ર જુદુ કરેલ છે. નાથ ધાતુ તે આત્મપદી છે, છતાં સૂત્રમાં ફરી “આત્મપદને સંભવ છે એવા, એટલું ગ્રહણ કર્યું તેથી જણાવે છે કે “સારિક નાથ [૩--] એ સૂત્રથી આશિમ્ અર્થમાં નાથુ ધાતુ વાતંતે હોય ત્યારે જ ઉપરનું સૂત્ર લાગે, પરંતુ યાચનાદિ રૂપ અર્થ માં નાથુ ધાતુ વપરાય હેય ત્યારે ઉપરનું સૂત્ર લાગતું નથી. જેમકે–પુત્રગુપનાથતિ પારાય = ભણવા માટે પુત્રને આશીર્વાદ આપે છે. પૃથર્થ-વાર | ૨-૨-૧? | સ્મરણ અર્થવાળા ધાતુ. દમ્ (દે) અને ઈશ (ઈ શિફ) ધાતનું જે વ્યાય-કર્મ, તે વિકપે “કમ? સંજ્ઞક થાય છે. માત્રઃ નાતાં વા #તિ = માતાનું સ્મરણ કરે છે. (અંહિ પણ કર્મને માનીને , દ્વિતીયા વિભકિત થઈ છે અને કર્મની અવિવક્ષામાંસંબંધ અર્થ માં “ષષ્ઠી વિભકિત થઈ છે.) #ા પ્રતિય | ૨-૨-૨૨ . પ્રતિયત્ન ( વિદ્યમાન વસ્તુને દેષથી બચાવવા અથવા ગુણા
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy