________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૦૫ ]
વઠ્ઠીવન મૈત્રઃ આવો સમુદિત પ્રયોગ થાય છે એવી રીતે દરેક જગ્યાએ સમજી લેવું) = મૈત્ર બળદો પાસે ભાર વહન કરાવે છે.
હૃ–ર્નિવા | ૨-૨-૮ | હ અને કુ ધાતુને અણિગ અવસ્થાને જે કર્તા, તે હિગ કર્યો છતે વિકલ્પ “કર્મ સંજ્ઞક થાય છે. જાતિ મોરને વાર (બાળક ચોખા ખાય છે.), શુરે તેને પ્રેરણ કરે છે.) રુતિ = સહાયભેન વન્, વાર વા = બાળક પાસે ચોખા ખવરાવે છે. | દરમિવાને છે ૨-–૧ |
આત્મપદને સંભવ છે એવા દેશ અને અભિ ઉપસર્ગ પૂર્વક વદ્ ધાતુનો અણિગ અવસ્થાને જે કર્તા, તે પણ કર્યો છતે વિકલ્પ
કર્મ ? સંજ્ઞક થાય છે. અમિત ગુe fફળઃ (શિષ્ય ગુરુને વંદન કરે છે.), પાકુ છાત્રોન કયુકયો (ગુરુ જ તેને અનુકૂલ આચરણવડે પ્રેરણા કરે છે.) રુરિ = મિવાર ગુરુ શિષ્ય, શિળ વા = વંદન કરતા શિષ્યને ગુરુ પ્રેરણા કરે છે,
(વ૬ ધાતુ પરૌપદી છે, પરંતુ “રિમુero [૩-૩-૨૪]
એ સૂત્રથી આત્મપદની પ્રાપ્તિ હોય ત્યારે ઉપરનું સૂત્ર લાગે છે, માટે સૂત્રમાં “આત્મપદનો સંભવ છે.” એમ કહ્યું છે; તેવી જ રીતે દશ ધાતુને પણ મળo [ --૮૮] એ સૂત્રથી આત્મપદના વિષયમાં ઉપરનું સૂત્ર લાગે છે, અર્થાત્ બને ધાતુને આત્મપદ થાય ત્યારે જ ઉપરના સૂત્રથી “કર્મ : સંજ્ઞા થાય છે. અહિં કર્મને માનીને “દ્વિતીયા વિભકિત થઈ અને કર્મના અભાવમાં “તુતીયા વિભક્તિ થઈ છે.)