SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની ૧૦૫ ] વઠ્ઠીવન મૈત્રઃ આવો સમુદિત પ્રયોગ થાય છે એવી રીતે દરેક જગ્યાએ સમજી લેવું) = મૈત્ર બળદો પાસે ભાર વહન કરાવે છે. હૃ–ર્નિવા | ૨-૨-૮ | હ અને કુ ધાતુને અણિગ અવસ્થાને જે કર્તા, તે હિગ કર્યો છતે વિકલ્પ “કર્મ સંજ્ઞક થાય છે. જાતિ મોરને વાર (બાળક ચોખા ખાય છે.), શુરે તેને પ્રેરણ કરે છે.) રુતિ = સહાયભેન વન્, વાર વા = બાળક પાસે ચોખા ખવરાવે છે. | દરમિવાને છે ૨-–૧ | આત્મપદને સંભવ છે એવા દેશ અને અભિ ઉપસર્ગ પૂર્વક વદ્ ધાતુનો અણિગ અવસ્થાને જે કર્તા, તે પણ કર્યો છતે વિકલ્પ કર્મ ? સંજ્ઞક થાય છે. અમિત ગુe fફળઃ (શિષ્ય ગુરુને વંદન કરે છે.), પાકુ છાત્રોન કયુકયો (ગુરુ જ તેને અનુકૂલ આચરણવડે પ્રેરણા કરે છે.) રુરિ = મિવાર ગુરુ શિષ્ય, શિળ વા = વંદન કરતા શિષ્યને ગુરુ પ્રેરણા કરે છે, (વ૬ ધાતુ પરૌપદી છે, પરંતુ “રિમુero [૩-૩-૨૪] એ સૂત્રથી આત્મપદની પ્રાપ્તિ હોય ત્યારે ઉપરનું સૂત્ર લાગે છે, માટે સૂત્રમાં “આત્મપદનો સંભવ છે.” એમ કહ્યું છે; તેવી જ રીતે દશ ધાતુને પણ મળo [ --૮૮] એ સૂત્રથી આત્મપદના વિષયમાં ઉપરનું સૂત્ર લાગે છે, અર્થાત્ બને ધાતુને આત્મપદ થાય ત્યારે જ ઉપરના સૂત્રથી “કર્મ : સંજ્ઞા થાય છે. અહિં કર્મને માનીને “દ્વિતીયા વિભકિત થઈ અને કર્મના અભાવમાં “તુતીયા વિભક્તિ થઈ છે.)
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy