________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૦૭ ]
તરનું સ્થાપન કરવા જે યત્ન તે પ્રતિયત્ન” કહેવાય) અર્થમાં વર્તમાન કૃગ ધાતુનું જે વ્યાપ્ય-કર્મ, તે વિકલ્પ “કર્મ સંજ્ઞક થાય છે. ઉપાશ્ચ ૩wાન = પરમ્ ( લાકડા અને પાણી), તડુતે (તેને દોષથી બચાવે છે. અથવા ગુણનું સ્થાપન કરે છે), ફુતિ = , ધોરારજ વોરહતે = લાકડા તથા પાણીને દેષથી બચાવે છે, અથવા અન્ય ગુણનું સ્થાપન કરવા લાકડાને પાણીમાં રાખી મૂકે છે. ( અંહિ કર્મને માનીને “દ્વિતીયા વિભકિત અને સંબંધ અર્થ માં “ષષ્ઠી વિભકિત' થઈ છે) હનાથાઇરલનામ કરિ ૨-૨-૩ છે.
શ્યન્ત એવા જ્વરૂ અને સમ ઉપસર્ગ પૂર્વક તત્ ધાતુ વજિત રૂાર્થક-પીડાર્થક ધાતુ, તેનું જે કર્મ, તે વિકલ્પ “કામ” સંજ્ઞક થાય છે. ચ, વંર વા હાનિ ન = રોગ ચેરને પીડા કરે છે ( અંહિ કર્તા રોગ છે, અને તે ભાવરૂપ છે; કારણ કે ધાતુ ને અર્થ હોય તે ભાવ કહેવાય છે, તે રૂજુ ધાતુને અર્થ પીડા છે અને રોગને અર્થ પણ પીડા છે. માટે અહિં રેગ એ ભાવરૂ૫ ર્તા છે. કર્મને માનીને “દ્વિતીયા વિભકિત થઈ છે અને સંબંધ અર્થમા “ષષ્ઠી વિભકિત થયેલ છે.)
નાણ-નાટ-રાથ-પur હિંસાવાનું છે ૨-૨-૧૪ |
હિંસા અર્થમાં વર્તમાન યન્ત એવા જાસ, ના, ક્રાથુ અને પિણ્ ઘાતુનું જે કર્મ, તે વિકલ્પ “કર્મ ” સંજ્ઞક થાય છે.
જ વાતથતિ = ચારને મારે છે. ( કર્મને માનીને “દ્વિતીયા વિભકિત થઈ છે અને સંબંધ. અર્થમાં “ષષ્ઠી વિભકત છે થઈ છે.)