________________
૧૦૨ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
અર્થાત ક્રિયા-પ્રવૃત્તિમાત્ર. પ્રવૃત્તિમાત્રક્રિયામાં સક્રિય રીતે જે કોઈ ભાગ લેનાર કર્તા, કર્મ, કરણ વગેરે હોય તેનું નામ “કારક છે. કારક શબ્દનો અર્થ ક્રિયા-પ્રવૃત્તિમાં જે કોઈ સાધન હોય તે ક્રિયામાં ભાગ લેનાર હોવો જ જોઈએ. સાધન-હેતુ વગેરે ક્રિયામાં ભાગ લેનાર ન હોય, પરંતુ નિમિત્તરૂપ હેય-ક્રિયા રહિત હોય, તેને “કારક ન સમજવા..
વતંત્ર વાર્તા છે ૨-૨-૨ // ક્રિયાને હેતુ છતાં, ક્રિયાની સિદ્ધિમાં જે મુખ્ય કારક, તે કર્તા. સંજ્ઞક થાય છે. અર્થાત શરૂ કરેલી ક્રિયાન-પ્રવૃત્તિની શરૂઆતથી અંત સુધી ક્રિયાની ઉત્પત્તિ તેમાં જે સાધકરૂપ-મુખ્યરૂપ હોય તે કર્તા કહેવાય. મૈ ત =મત્રવડે કરાયેલ.
શર્તવું જર્મ | ૨-૨-૩ | કર્તાવડે ક્રિયા દ્વારા વિશેષે કરીને સંબંધ કરવાને ઇચ્છાય અર્થાત ક્રિયા વડે જે વસ્તુ વગેરેને મેળવવા ઈચ્છે તે વ્યાય” રૂપ કહેવાય છે. આવું વ્યાપ્ય રૂપ જે કારક, તે “કર્મ' સંજ્ઞક થાય છે અથવા કર્તાવડે કરાય તે “કમ' કહેવાય છે. આવું “કરૂપ જે કારક તે “વ્યાય (કર્મ) સંજ્ઞક થાય છે, જો કરિ = સાદડી બનાવે છે.
વાળામા ળ ૨–૨-૪ |
અકર્મક ધાતુનો અણિમ્ અવસ્થાનો જે કર્તા, તે ણિગુ કર્યો તે વિકલ્પ “કર્મ સંસક થાય છે જેના પરિ (ચૈત્ર પકાવે છે.) તમઃ પ્રચુર (તેને બીજે પ્રેરણા કરે છે, તિ=ાવત્તિ ૨૬, ળ વ = પકાવતા ચૈત્રને બીજે પ્રેરણા કરે છે, અર્થાત