SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની ૧૦૩] ઐર પાસે બીજો પકાવરાવે છે.-રંધાવે છે. . ઘાતુના બે પ્રકાર છે. “સકર્મક ધાતુ-જેને કર્યું હોય તે, જેમકે- “ જો પતિ “અકર્મક ધાતુ જેને કર્મ ન હોય તે, આ અકર્મક ધાતુનાં બે પ્રકાર છે, “નિત્યઅકર્મક જેને પ્રથમથી જ કર્મ હોય છતાં વિવક્ષા ન કરી હોય તે, જેમકે‘રાતે મૈત્ર ‘અવિવક્ષિત અકર્મક-કર્મ હોય છતાં વિવક્ષા ન કરી હોય છે, જેમકે-ચેન્નઃ પતિ ? અંહિ “પ” ધાતુ સકમક છે, પરંતુ “મોરારિ રૂપ જે કર્મ તેની વિવક્ષા કરી નહિ લેવાથી “ ધાતુ અવિવક્ષિત અકર્મક ધાતુ કહેવાય છે નીચેના સૂત્રમાં નિત્ય અકર્મક ધાતુનું ગ્રહણ કરેલ હોવાથી આ સૂત્રમાં “અવિવક્ષિત અકર્મક' ધાતુઓનું ગ્રહણ કરવું. અંહિયા “જૂર એ આવવક્ષતિ અકર્મક રૂપ અકર્મક ધાતુ છે, તેનો અણમ્ અવસ્થાનો જે “રૂપ કર્તા તેને પ્રેરણા uથોવધ્યારે [ રૂ.૪-૨૦] એ સૂત્રથી ણિ લાવ્યા પછી આ સૂત્રથી વિકલ્પ “કર્મ સંજ્ઞા થઈ અને કર્મ સંજ્ઞા વિકલ્પ હોવાથી એક વખત “ક” સત્તા કાયમ રહી, તેમાં કર્મને માનીને “દ્વિતીયા વિભક્તિ થઈ અને કર્મના અભાવમાં અર્થાત ર્તાને માનીને “તૃતીયા વિભક્તિ થઈ, આવી રીતે શિગનમાં દરેક જગ્યાએ સમજી લેવું. પતિ-પ-SSારાર્થ-રાદ્ધર્મ-નિત્યાળામણ – કા-વાય-વાણ એ ૨-૨–૧ ૫ ની, ખાદ્, અદ્, હા શબ્દ અને ક્રન્દ વજિત મત્યર્થક, બેધાથેંક, અહારાર્થક, શબ્દ કર્મ (અહિં શકર્મ એટલે શબ્દરૂપ વ્યાય કર્મ છે જેને, અથવા શબ્દરૂપ છે ક્રિયા જેને એ અર્થ કરવો)
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy