SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કરણકૃત દેશોપશમના અધિકાર અથવા ૨૪ની સત્તાવાળા જીવને પણ ૨૪ પ્રકૃતિના દેશોપણમતા હોય. અથવા દર્શનમોહનીયા ક્ષપણા માટે અત્થિત જીવ જ્યાં સુધી એવા નિવૃત્તિકરણમાં ન પ્રવેશે ત્યાં સુધી એને પણ ૨૪ પ્રકૃતિના દેશોપથમતા હોય છે. કેમકે અનંતાતુર્વાધ-૪ી વિસંયોજતા થઈ ગઈ હોય છે. (૩) ૨૫ ૨૬ી સત્તાવાળો મિથ્યાષ્ટિ જીવ જ્યારે સમ્યક્ત્વ ઉત્પન્ન કરતો હોય ત્યારે તેના નિવૃત્તિકણમાં એને ૨૫ પ્રકૃતિનાં દેશોપશ્ચમના થાય, કેમકે મિથ્યાત્વમોહનીયના દેશોપથમતા ન થાય. - ૨૬૩ (૪) ૨૬ ૨૬ની સત્તાવાળો મિથ્યાર્દષ્ટિ જીવ જ્યાં સુધી પ્રથમસમ્યક્ત્વોત્તના નિવૃત્તિકણમાં ન પ્રવેશે ત્યાં સુધી તેને ૨૬ પ્રકૃતિની દેશોપશ્ચમના થાય. (૫) ૨૧ ૨૮ની સત્તાવાળો મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત્વમોહનીયની ઉજ્વલના કરીને છતાં સત્તાવાળો થાય ત્યાથી તેને ૨૭ પ્રકૃતિની દેશોપથમના થાય. - નથી. અથવા 'સમ્યક્ત્વમોહનીયની ઉઢલવા થયા પછી ૨૭ની સત્તાવાળો જીવ ૩જા ગુણઠાણે જાય ત્યારે તેને પણ ૨૭ પ્રકૃતિના દેશોપણમતા હોય છે. (૬) ૩૮ ૨૮ની સત્તાવાળા મિથ્યાષ્ટિ, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ સર્વેને ૨૮ પ્રકૃતિતી દેશોપથમતા હોય છે. બાકીના સ્થાનો અનિવૃત્તિકરણના પ્રથમસમય પછીના હોવાથી દેશોપથમતાને યોગ્ય દેશોપશ્ચમનામાં નામકર્મના પ્રકૃતિસ્થાનો-પ્રકૃતિસ્થાનસંક્રમમાં નામકર્મના જે સ્થાનો યશકીર્તિ સાથેના છે તે નામકર્મના દેશોપથમવાના પ્રકૃતિસ્થાનો છે. તે આ પ્રમાણે છે ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪, ૮૨. આમાંથી ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫ આ ચાર સ્થાનો અપૂર્વકરણના ચશ્મ સમય સુધી હોઈ શકે છે. ૯૩, ૯૪, ૮૪ આ ત્રણ સ્થાનો સંસારસ્થ એકેન્દ્રિયદિ જીવોને સંભવે છે, શ્રેણિ પર આગ્રેહણ કગ્ગાસ્તે આ ત્રણ સ્થાન ન સંભવે. નામકર્મના બાકીના પ્રકૃતિસ્થાનો અનિવૃત્તિકણના પ્રથમ સમય પછી મળતા હોવાથી તે સ્થાનો દેશોપથમના યોગ્ય નથી. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરા કર્મોનું દેશોપશ્ચમના ચોગ્ય ૧-૧ જ પ્રકૃતિસ્થાન છે અને તે ક્રમશઃ ૫, ૯, ૪ અને ૫ તું છે.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy