SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ચારિત્રમોહનીયની ઉપશમના હોવાથી પુરુષવદની પ્રથમસ્થત કરતા ક્રોધવેદનાહાં કંઈક ભૂત ત્રીજા ભાગ જેટલી અધિક થાય. ક્રોધવેદકકાળથી ક્રોધની પ્રથમસ્થતિ વિશેષાધિક છે. માટે પુરુષવેદની પ્રથમસ્થતિ કરતા ક્રોધની પ્રથમરથતિ વિશેષાધિક આવે. » 1 ૨ ૩ + + + + ની એ ૧ ૨ વ =' મ વ - પુરુષવેદની પ્રથમસ્થત a' - સં.ક્રોધની પ્રથમસ્થત ગ ૧ - નપુસકવેદોપશમનાદ્ધા ૧ ૨ - સ્ત્રીવેદોપશમનાદ્ધા ૨ વ - હાસ્ય-૬ ઉપશમનાદ્ધાં વ વ' - ક્રોધના સમયોન બે આqલકા દરમિયાન બંધાયેલ દલિક સિવાયના દલિકનો ઉપશમના કાળ. (૩૪) મોહનીય ઉપશમનાઢા - વિશેષાધિક. નપુસંકdદોપશમનના પ્રારંભથી ચાવતું ક્રોધ ઉપશમના સુધીના (સમયોન બે આવલિકાના બદ્ધ દલિક સિવાયના) કાળ જેટલી ક્રોધની પ્રથમસ્થિતિ છે. ત્યારપછી માત, મામ અને લોભનો ઉપામતકાળ વધારીએ એટલો કાળ મોહનીયની (ચારિત્રમોહનીયતી) ઉપશમનાાં આવે. તેથી તે માન-માયા-લોભની ઉપાસનાના કાળ જેટલો અધિક આવે. (૩૮) પમાનનો અસંખ્યસમયપ્રબઢઉદીરણા કાળ - સંખ્યાલગુરા. શ્રેણ પર ચઢતા સર્વ કર્મનો સ્થિતિબંધનો નિયત ક્રમ (મોહ-અભ્ય, જ્ઞાના.દર્શનાઅંતરાય-અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય), કામગોત્ર-અસંખ્યગુણ (પરસ્પર તુલ્સ), વેદનીયઅસંખ્યગુણ) નક્કી થયા પછી હજારો સ્થિતિબંધ ગયા પછી દેવાઘતિ સબંધના પ્રારંભથી હજારો સ્થિતિઘાત ગયા પછી અને દેશઘાત સબંધના હજારો સ્થિતિઘાત પૂર્વે અસંખ્યસમચપ્રબદ્ધતી ઉદીરણાનો પ્રારંભ થાય છે. શ્રેણિ પરથી પડતા એક દેશઘાત ૨સબંધનો નાશ થઈ સર્વઘાત સબંધના પ્રારંભ પછી હજારો સ્થિતબંધ સુધી આ પ્રમાણે
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy