SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહનીયની ઉપશમના - ૨૪૭ (૨૭) આરોહકને માનોપામતકાળ - વિશેષાધિક (સમયોનાવલિકા અધિક). અહીંયા હેતુ પૂર્વે માયોપશમનકાળના સ્થાનમાં કહ્યો છે તે પ્રમાણે સમજી લેવો. (૨૮) દોલોપામનાઢા - વિરોષાધક. અહીં જો કે ક્રોધવેદન પૂર્ણ થયા પછી એક આવલિકા સુધી તેની પ્રથÍસ્થતિ રહે છે તથા ત્યાર પછી વળી બીજી સમયોન આવલિકા પછી ક્રોધ ઉપશાંત થાય છે, છતા ક્રોધવેદના, ક્રોધની પ્રથમસ્થિતિ અને ક્રોધ ઉપશામળાદ્ધા આ ત્રણેયમાં માયા અને માનની માફક પહેલા ક્રોધવેદનાદ્ધા, પછી ક્રોધની પ્રથમસ્થત, પછી ક્રોધ ઉપશમનાદ્ધા એ ક્રમ નથી આવતો. તેનું કારણ એ છે કે ક્રોધ ઉપશમનની શરૂઆત અંતરકરણક્રિયા થયા પછી નપુસકવેદ અને સ્ત્રીવેદ તથા હાસ્ય-૬ અને પુરુષવેદવે ક્રમશઃ ઉપશામાવ્યા પછી થાય છે. ક્રોધળી પ્રથÍસ્થતિ અંતરકરણક્રિયા પૂર્ણ થયા પછીથી તુરત જ થાય છે. ક્રોધવેદનાદ્ધા એક યથાપ્રવૃત્તકરણથી હોય છે. માટે ત્રણેયમાં ક્રોધવેદનાદ્ધા સૌથી ધક, તેથી ક્રોધની પ્રથમતિ ચૂળ, તેથી ક્રોધોપશમના પણ ચૂળ થતી આવે છે. (- નgdo - + + + + + + ન. S 1 ૩ ૪ ૫ ૨ ૨ ૬ 's 1 - અંતરકરણક્રિયાકાળ ૧ ૨ - ક્રોધની પ્રથમ સ્થતિ મ વ - ક્રોધવેદકાદ્ધ ૧ ૩ - નપુંસકવેદોપશમનકાળ ૩ ૪ - સ્ત્રીવેદોપામતકાળ ૪ ૫ - હાસ્ય-૬ ઉપશમનકાળ ૫ ૬ - ક્રોધોપશમનકાળ () ઈ નોકષાયોપશમનકાળ - વિશેષાધિક. ક્રોધના ઉપશમનકાળથી છ લોકષાયોનો ઉપશમનકાળ વિશેષાધિક આવે. (૩૦) પુરુષવેદોપશમનકાળ - વિશેષાધિક. સમયોન બે આવલિકા અંધક. હાસ્યષટ્રક અને પુરુષવેદની ઉપશમનક્રિયાનો પ્રારંભ સાથે થાય છે. પરંતુ જ્યારે હાસ્ય-૬ સર્વથા ઉપશાંત થઈ જાય છે ત્યારે પુરુષવેદનો યથા0 અપૂ9 બ
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy