SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ઉપશમનાકરણ ભાગ-૧ શ્રેણ માંડનારને જેટલી ક્રોધની, માનની, માયાળી અને લોભની પ્રથમસ્થત છે, એ ચારે સમુદત કરીએ એટલી લોભના ઉદયે ણ માંડનારને સં.લોભની પ્રથમ સ્થતિ છે. અર્થાત્ અંતરકરણથી નિવૃત્તિકરણના કાળથી એકાવલિકા અંધક જેટલી પ્રથમસ્થત કરે છે. શેષ અનુદયવતી પ્રકૃતિની એકાવલકા પ્રમાણ પ્રથમસ્થત હોય છે. અંતરકરણક્રિયાકાળ પૂર્ણ થયા પછીથી હાસ્ય-ક અને પુરુષવેદ ઉપશાંત થાય ત્યાં સુધીનો વિધિ ક્રોધોદય શ્રેણિ માંડનારની માફક જાણવો. પુરુષવેદનું સમયોન બે આવલિકા દરમિયાન બંધાયેલુ દીલક છે તે સં.લોભને ભોગવતા ક્રોધકને ઉપામાવતા અવેદકાદ્ધામાં તેટલા કાળે ઉપશમાવે છે. ક્રોધોદયે ણ માંડનારને ક્રોધને ઉપશાંત કરતા જેટલો કાળ લાગે છે તેટલા કાળે આ પણ ક્રોધને ઉપશમાવે છે. ફક્ત સમયોન બે આવલિકા દરમિયાન બંધાયેલ સંક્રિોધનું દલિક અનુપશાંત રહી જાય છે. (ક્રોધની પ્રથમસ્થત ન હોવાથી ઉદયાdલકાગત દલિક બાકી રહેતું નથી.) તે જ સમયે ક્રોધનો પણ બંધવિચ્છેદ થાય છે. અનંતર સમયથી માનવકને ઉપશમાવવાનો પ્રારંભ કરે છે અને સાથે સાથે સમયોન બે આqલકા દરમિયાન બંધાયેલુ ક્રોધનું દ્રવ્ય જે અનુપશાંત છે તે પણ તેટલા જ કાળ દરમિયાન કેટલુંક સંકમાવે છે અને શેષ ઉપશમાવી દે છે. - ક્રોધોદયે શ્રેણિ માંડનારને માન-૩ ઉપશમાવતા જેટલો કાળ લાગે છે અપ્રત્યાપ્રત્યા. ક્રોધ ઉપશાંત થયા પછી તેટલો કાળ અહીં પસાર થતા માલ-૩ ઉપશાંત થઈ જાય છે. ફક્ત સમયોન બે આવલિકા દરમિયાન બંધાયેલુ સં.માનતું દલિક અનુશાંત રહી જાય છે. (માનની પ્રથમ સ્થિતિ ન હોવાથી ઉદયાવલિકાગત દલિક બાકી રહેતુ નથી.) તે જ સમયે સં.માલનો બંધવચ્છેદ થાય છે. અનંતર સમયથી માયાત્રકને ઉપશમાવવાનો પ્રારંભ કરે છે અને સાથે સાથે સમયોન બે આલકા દરમિયાન બંધાયેલુ માનવું દલિક જે અનુપ્રશાંત છે તે પણ તેટલા જ કાળ દરમિયાન કેટલુંક સંક્રમાવે છે અને શેષ ઉપશમાવી દે છે. ક્રોધોદયે શ્રેણ માંડનારને માયા-૩ ઉપશમાવતા જેટલો કાળ લાગે છે અપ્રત્યા પ્રત્યા. માન ઉપશાંત થઈ ગયા પછી વળી તેટલો કાળ પસાર થતા માયા-3 ઉપરાંત થઈ જાય છે. ફક્ત સમયે ૨ આવલિકા દરમિયાન બંધાયેલું સં.માયાનું દલક અનુપશાંત રહે છે. (માતની પ્રથસ્થતિ છે હોવાથી ઉદયાdલકાગત દલિક બાકી રહેતુ નથી) તે જ સમયે સં.માયાનો પણ બંધવિચ્છેદ થાય છે.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy