SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ભાગ-૧ ૨૩૬ માનવેદકાદ્ધાના પ્રથમસમયથી ગુણશ્રેણિતું નાનાવ (અવસ્થતની બદલે ગલતાવશષ), માળવેદકાઠાનું વાતાવ-ક્રોધનો ઉદય ન થાય ત્યાં સુધી. ત્યારપછી ગુણશ્રેણ-ગલતાવશેષ (પણ ત્યાં પણ થતી હોવાથી પૂર્વ પ્રમાણે) પરંતુ ત્રણે ક્રોધની ઉદયાવલિકા ઉપરથી થાય અને માનવી ઉદયના પ્રથમ સમયથી થાય છે. આ ક્રમ છેક સુધી રહે છે (યથાપ્રવૃત્તસંચમ આવે ત્યાં સુધી.) પુરુષdદ અને માથાના ઉદ્દે શેણ માંડનાર - પુરુષવેદ અને ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારને જેટલી ક્રોધળી, માનવી અને માયાની પ્રથમ સ્થિતિ હતી, એ ત્રણે સમુદત કરીએ તેટલી માયાના ઉદયે ણ માંડનારને માયાની પ્રથમસ્થત હોય છે. અનુદયવતી પ્રવૃતિઓની એકાવલિકા પ્રથમસ્થત હોય છે. અંતરકરણ ક્રિયાકાળ પૂર્ણ થયા પછી નપુંસકવેદ, વેદ, હાસ્ય-૬ અને પુરુષવેદની ઉપામતાનો વિધિ પ્રાqતું. પુરુષવેદનું સમયોન બે આલકા દરમિયાન બંધાયેલું દલિક જે અનુપ્રશાંત છે તે માયાને ભોગવતા ક્રોધત્રકને ઉપશમાવતા અવેદકાદ્ધમાં તેટલા કાળે ઉપશમાવે છે. અવેદકપણાના પ્રથમ સમયથી માયાને વેદતો ત્રણે ક્રોધને ઉપશમાવે છે. ક્રોધોદયે માંડનારને ક્રોધને ઉપશાંત કરતા જેટલો કાળ લાગે છે તેટલા કાળે આ પણ ક્રોધને ઉપશમાવી દે છે. તે જ સમયે ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. ફક્ત સમયોને આવલકાનું બંધાયેલુ ક્રોધનું દલિક અનુપશાંત રહે છે. (ક્રોધની પ્રથમસ્થત ન હોવાથી પ્રથમણ્યતિગત આવલિકા રહેતી નથી) અનંતર સમયથી માનત્રિકને ઉપશમાવવાનો પ્રારંભ કરે છે. સાથે સાથે સમયોન બે આdલકાતું બંધાયેલું ક્રોધનું દલિક અનુપ્રશાંત છે. તે પણ તેટલા કાળ દરમિયાન કેટલુંક સંક્રમાવે છે અને શેષ ઉપશમાવી દે છે. ક્રોધોદયે થેણ માંડનારને. માળવેદકાદ્ધામાં પ્રત્યા.-અપ્રત્યા. માન સર્વથા ઉપશાંત થાય છે. અથવા માનોદયે શ્રેણિ માંડનારને પણ પ્રત્યા. અપ્રત્યા. માન સર્વથા ઉપશાંત થાય છે. માયોધ્યે શ્રેણ માંડનારને પણ માયા વેદતા ક્રોધ ઉપશાંત થયા પછી વળી તેટલો કાળ પસાર થાય ત્યારે માન૨ સર્વથા ઉપશાંત થાય છે. સમયોન બે આવલિકા દરમિયાન બંધાયેલ સં.માનના દ્રવ્ય સિવાય શેષ સં.માલ પણ ઉપશાંત થઈ જાય છે. અનંતર સમયથી બધુ પૂર્વવતુ એટલે કે માયાનો તે વેદક માયા ત્રયો ઉપશમાવવા માંડે છે અને માયા ત્રયો ઉપશમાવવા સાથે સમયોન બે આલકા દરમિયાન બંધાયેલુ સં.માળનું દાલક જે અનુશાંત છે તેને પણ એટલા જ કાળ સુધીમાં કેટલુંક સંક્રમાવે
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy