________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૧૫ કર્મપ્રકૃતિમાં કહ્યું છે - “ઘવાવામાપદવયમદુપુજે ય તë Ë વળ્યો મજુમાviતપુને બહુમાળ સુભાઈ વિવો | દૂર ”
અહીં આ પ્રમાણે આરોહક કરતા અવરોહકનો બમણો સ્થિતબંધ જે કહ્યો છે તે ઓઘથી સમજવો એમ લાગે છે. ચઢતા ૧ માસનો જ્યાં સ્થિતબંધ થતો હતો ત્યાં ઉતરતા ૨ માસનો, ચઢતા જ્યાં બે માસનો સ્થિતબંધ થતો હતો ત્યાં ઉતરતા ૪ માસનો ચાવતું ચઢતા ૩૨ વર્ષનો સ્થિતિબંધ થતો હતો ત્યાં ઉતરતા ૬૪ વર્ષનો થાય છે. ત્યાં સુધી બરાબર આવે છે. પરંતુ પાછળથી એ નિયમ રહેતો નથી. તેમજ અન્યકર્મોમાં પણ સર્વત્ર આ નિયમ રહેતો નથી. તેથી આ કથન સામાન્યથી ોય તેમ લાગે છે. તથા રસબંધ ચઢતા કરતા ઉતરતા અશુભકર્મનો અનંતગુણ થાય છે અને શુભકર્મનો અનંતગુણહત થાય છે. તથા ચઢતા બંધાયેલા દલિકની છ આવલિકા વીત્યા પછી જ ઉદીરણા થાય એવો નિયમ હતો તે હવે નથી રહેતો, કેમકે બંધાયેલ દલિકની આવલિકા વીત્યા બાદ ઉદીરણા થાય છે. તથા આનુપૂર્વી સંક્રમનો પણ નિયમ નથી.
કર્યપ્રકૃતિ ઉપામનારા ગા. પકડી ચૂર્ણમાં કહ્યું છે - “રિવારમાં आणुपुव्वीसंकमो नत्थि । 'छावलिगोदीरणा उप्पिं' ति- 'बद्धं छण्हं आवलियाणं परओ उदीरिजंति' त्ति तं पि नत्थि, बंधावलियाए गयाते उदीरिज्जति ।"
કષાયખાભૂતમાં કહ્યું છે કે, “સબ ડિવાઈ છે; મવનથી! गदासु उदीरणा इदि णत्थि णियमो, आवलियादिक्कंतमुदीरिजंति।" . કષાયાભૂતમાં અનાનુપૂર્વી સંક્રમ માં ગુણસ્થાનકથી લીધો છે.
આમ ઉપશાંતકષાયગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયે સૂક્ષ્મપરાય ગુણસ્થાનકે જાય તે વખતે ટૂંકમાં આટલી વસ્તુઓ થઈ
(1) સૂક્ષ્મ લોભની અવસ્થિત ગુણણ ઉદયસમયથી કિટ્ટિવેદનાહાથી અધિક કાળ જેટલી (કર્મપ્રકૃતિના મતે ઉદયાવલિમાં વિશેષહીતનો ક્રમ) નો પ્રારંભ.
1. "तत्र तावदुदयवतः संज्वलनलोभस्य द्वितीयस्थितौ स्थितं कृष्टिगतं द्रव्यमपकृष्य पल्यासंख्यातभागखण्डितैकभागमात्रमुदयसमयादारभ्य गुणश्रेण्यायामचरमसमयपर्यन्तमसंख्यातगुणितक्रमेण निक्षिप्य पुनस्तद्बहुभागद्रव्यं गुणश्रेणिशीर्षस्योपर्यन्तरायाममुल्लङ्घ्य द्वितीयस्थितौ 'दिवड्डगुणहानिभाजिदे' इत्यादिना विशेषहीनक्रमेण निक्षिपेत्। उदयरहितयोरप्रत्याख्यानप्रत्याख्यानलोभयोर्द्वितीयस्थितौ