SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહનીયની ઉપશમના ૨૧૧ ઉદયાવલિકામાં વિશેષહીના ક્રમે દલિક નાખે અને ઉદયાવલિકાની ઉપર અસંખ્યગુણના ક્રમે દલિક નાંખે. (૫૮) આ પ્રમાણે વર્ધમાન પ્રકૃતિઓનો દલવલેપ જાણવો.અનુદયવતી પ્રવૃતિઓનો દલવલેપ આવલિકા ઉપરથી થાય. અહીંથી આનુપૂર્વી સંક્રમ અને મધ્યમાન દલિકની છ આવલિકા બાદ ઉદીરણા - આ બે નથી હોતા. (૫૯) મોહનીસકર્મની ગુણણ વેદ્યમાનસંજવલનઅદ્ધાથી આંધક હોય છે અd કાળને આશીર્વે સમાન હોય છે. જે સંજવલનના ઉદયથી શ્રેણ પર આરુઢ થયો હોય તેનો ઉદય થાય ત્યારપછી મોહનીયની ગુણણિ શેષકર્મોની ગુણણિની તુલ્ય થાય છે. (૬૦) તે તે સ્થાને પકતા સ્થિતિબંધ કરતા ઉપશામકતો સ્થિતિબંધ બમણો હોય અને તેના કરતા ઉપશમણિથી પડનારનો સ્થિતિબંધ બમણો હોય છે. તે તે સ્થાને અશુભપ્રકૃતિઓના સંપકને બંધ કરતા ઉપશામકો અનંતગણ સબંધ હોય છે. અને તેના કરતા પતમાનને અનંતગુણ સબંધ હોય છે. તે તે સ્થાને શુભપ્રકૃતિઓના ક્ષેપકને રસબંધ કરતા ઉપશામકને અનંતગુણહીન સબંધ હોય છે અને તેના કરતા પતમાનને અનંતગુણહીન ફેસબંધ હોય છે. (૬૧) વિશેષાર્થ- પ્રતિપાત- ઉપશાંતકષાય ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત જ છે. ત્યારપછી અવશય ત્યાંથી પતન થાય છે. અથવા ઉપશાંતકષાયગુણસ્થાનકના પ્રથમ સમયથી ચરમ સમય સુધીમાં વચ્ચે ગમે ત્યાં આયુષ્ય પૂર્ણ થાય તો ત્યાંથી મરીને દેવ થાય છે. એટલે ત્યાં અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આમ ઉપશાંતકષાય ગુણસ્થાનકથી બે રીતે પતન થાય- (1) ભવાયથી અને (૨) અઢાલચથી. (1) ભgયથી પ્રતિપાત - ઉપશાંતકષાયગુણસ્થાનકે આયુષ્ય પૂર્ણ થવાથી તે જીવ ત્યાંથી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં તેને અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક एतत्प्रकृत्यनुभागस्य हानिवृद्धिसद्भावात् । तासां पञ्चविंशतिप्रकृतिनामनुभागोदयः उपशान्तकषाये प्रथमसमयादारभ्य तत्कालचरमसमयपर्यन्तमवस्थित एव तत्र यथाख्यातविशुद्धिचारित्रस्य प्रतिसमय हानिवृद्धिभ्यां विनाऽवस्थितत्वेन तत्कर्मप्रकृत्यनुभागोदयस्यापि हानिवृद्धिभ्यां विना अवस्थितत्वसिद्धेः। शेषा... चतुस्त्रिंशत्प्रकृतयो भवप्रत्ययाः । एतासामनुभागस्य विशुद्धिसंक्लेशपरिणामहानिवृद्धिनिरपेक्षतया विवक्षितभवाश्रयेणैव षट्स्थानपतितहानिवृद्धिसम्भवात् । अतः कारणादवस्थितविशुद्धिपरिणामेऽप्युपशान्तकषाये एतच्चतुस्त्रिंशत्प्रकृतीनां अनुभागोदयस्त्रिस्थानसम्भवी भवति कदाचिद्धीयते, વર્ધિત, વેરિનિવૃદ્ધિગ્યાં વિના પાદશ વાતિક રૂત્યર્થ” -લબ્ધિસાર ગા. ૩૦૬-૩૦૭ ની ટીકામાંથી.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy