SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ભાગ-૧ "संकमणोवट्टणाउ કર્મપ્રકૃતિ ઉપશમનાકા ગા. પછી ચૂર્ણિમાં કહ્યું છે વિદ્ધિતિને' ત્તિ સંમાં ત્ર કટ્ટાં ( અપવર્ત્તના) ધ વિદ્યુિતિક્ષ્મ અસ્થિ । હું ? માફतंमि काले मिच्छत्तसंमामिच्छत्ताणं संमत्ते संकमो, तिण्ह वि उव्वट्टणा अस्थि चेव ।" ૨૦૮ - ગુણશ્રેણિ - ઉપશાંતાકામાં (પ્રથમ સમયથી) શેષકર્મોની ગુણશ્રેણિ પણ ચાલુ રહે છે. પરંતુ પૂર્વની માફક લતાવશેષા નથી થતી. સૂક્ષ્મસંપચયના ચશ્મસમય સુધી પૂર્વે ગલતાવશેષા ગુણણિ પ્રવર્તતી હતી. હવે ઉપશાંતકષાય ગુણસ્થાનકે જે ગુણòણ થાય છે તે કાળ અને પ્રદેશની અપેક્ષાએ અર્વાસ્થત છે અને તે ઉપશાંતકષાય ગુણસ્થાનકવા સંખ્યાતમા ભાગ જેટલા આયામવાળી છે. કર્મપ્રકૃતિ ઉપાસનાકણ ગા. ૫૬ની ચૂર્ણિ - ‘‘વસંતનાતે સંશ્વિપ્નતિમાતુનું गुणसेढि करेति । सव्वं उवसंतद्धं अवट्ठितो गुणसेढीकालो- 'सव्वद्धं तुल्ला य पदेसकालेहिं ।' ति पदेसग्गेण वि कालेण वि तुल्ये ।" સૂક્ષ્મસંપાયના ચશ્મસમયે ગુણશ્રેણિ માટે જે દલિકો લીધા છે તેના કરતા ઉપશાંત કષાયના ૧લા સમયે વિશુદ્ધ વધારે હોવાથી ગુણણિચ્ચના માટે અસંખ્યગુણ લિક લે છે. કેમકે ચારિત્રમોહાયની ઉપશમનાની ગુણશ્રેણિ કરતા ઉપશાંતમોહગુણસ્થાનકની ગુણણિતી નિર્જરા અસંખ્યગુણ કહીં છે. પરંતુ ત્યારપછીના સમયોમાં વિશુદ્ધિસમાન હોવાથી ઉપશાંતકષાયના પ્રથમ સમયે જેટલા દલિક લીધા તેટલા જ લે છે. અસંખ્યગુણાકારે પ્રદેશ ગ્રહણ થતા નથી. વળી કાળની અપેક્ષાએ પણ ગુણશ્રેણિ અર્વાસ્થત છે. એનો અર્થ એ છે કે પ્રથમ સમયે ઉદય સમયથી ઉપશાંતકષાયગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ સુધી (અસંખ્યગુણાકારે) દલચના કરે છે, બીજા સમયે પ્રથમ સમય જેટલા જ દલિકો લઈ ઉદયસમયથી તેટલા જ સમયોમાં ગુણશ્રેણિ ન્યતા કરે છે. એટલે કે પ્રથમ સમયના ગુણશ્રેણિના શીર્ષ કરતા બીજા સમયની ગુણશ્રેણિનું કાર્ય ૧ સમય આગળ વધે. આમ જેમ જેમ ઉદય સમય અનુભવવા દ્વારા ક્ષીણ થાય તેમ તેમ ગુણશ્રેણિનું શૌર્ષ એક સમય આગળ વધે છે. ઉત્કૃષ્ટ પ્રદેશોદ-ઉપશાંતકષાયગુણસ્થાકતા પહેલા સમયે કરાયેલ ગુણશ્રેણિના શીર્ષનો ઉદય જે સમયે થાય છે તે સમયે સૌથી વધારે લિકો ઉદયમાં આવતા હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશોદય તે સમયે કહેવાય છે. આ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઉપશમણિની અપેક્ષાએ સમજવો. અન્યથા અયોગી ગુણસ્થાનકે અહીંતા કરતા વધારે (અસંખ્યગુણ) પ્રદેશોના ઉદય હોય છે. અહીંયા ઉત્કૃષ્ટ પ્રદેશોદય થવાનું કારણ એ છે કે ઉપશાંત કષાયના પ્રથમ સમયની ગુણણિતો ચનિષેક, બીજા સમયના ગુણશ્રેણિનો હિચરમ નિષેક, ત્રીજા સમયની ગુણશ્રેણિતો ત્રિચર્માનષેક એમ યાવત્ તે (ઉદય) સમયે કરેલ ગુણણિતા
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy