SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહનીયની ઉપશમના જ હાસ્ય-૬તું દલિક પુરુષવેદમાં સંક્રમતું નથી, તો પણ સંક્રમકરણમાં પ્રકૃતિસંક્રમના અધિકારમાં પુરુષવેદની પ્રથસ્થિતિની સમયોન બે આલિકા બાકી રહે ત્યારે પતદ્વ્રતાનો વિચ્છેદ કહ્યો છે, એ બે ઠેકાણે પરસ્પર વિરોધ નહીં આવે ? ૧૭૭ તેના ઉત્તરમાં એમ લાગે છે કે બન્ને ઠેકાણે પરસ્પર વિષેધ નથી, પરંતુ વિવક્ષાભેદ માત્ર છે. અહીં જે બે આલિકા શેષે આગાલનો વિચ્છેદ કહ્યો છે એનો અર્થ ઉપાાલિકાના પ્રથમ સમયે આગાલનો વિચ્છેદ સમજવો. તેમાં ઉદયસમયની વિવક્ષા ભેગી કરીએ એટલે બે આાલિકા શેષે આગર્ભાવચ્છેદ થાય છે, એમ કહેવાય. અને તે જ સમયે (પતગ્રહતા નષ્ટ થાય છે એટલે તે સમયે તો) હાસ્ય-૬તું દલિક પુરુષવેદમાં છેલ્લું સંક્રમે અને ત્યાર પછીના સમયથી ન સંક્રમે. સંક્રમકરણમાં જ્યાથી પુરુષવેદમાં હાસ્ય-૬તું દલિક સંક્રમાવવાનો અભાવ થયો ત્યારથી પતગૃહની નષ્ટતા બતાવી છે. તેથી ત્યાં સમય ન્યૂન બે આલિકા શેષ પતગ્રહતા નષ્ટ થાય છે, એમ કહ્યું છે. વસ્તુતઃ પદાર્થ એક જ છે, પરંતુ વિવક્ષાભેદ છે, એમ અમને સમજાય છે. તત્ત્વ બહુશ્રુતો જાણે. 'કષાયપ્રાભૂતર્ણિમાં તો અંતઃકરણ ક્રિયાકાળના અનંતર સમયથી જ હાસ્ય-૬તા દલિકનો પુરુષવેદમાં સંક્રમ થતો નથી, એમ કહ્યું છે. તેનો પાઠ આ પ્રમાણે છે “अंतरकदादो पाए छण्णोकसायाणं पदेसग्गं ण संछुहदि पुरिसवेदे, कोहसंजलणे संछुहदि । " પૃ. ૧૮૪૬, સૂત્ર ૧૯૫. એટલે તેમના મતે પણ સમયન્યૂન બે આવલિકાનું માત્ર બદ્ધ બ્રિક જ પ્રથર્માતિના ચશ્મ સમયે અનુપશાંત રહે છે. સંક્રમથી આવેલું દલિક બધું જ તે સમયે ઉપશાંત હોય છે. સમયયૂન બે આલિકાનું બંધાયેલું દલિક અવેદકપણાના પ્રથમસમયથી અસંખ્યગુણાકારે ઉપશમાવે. તથા યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા વિશેષહીંના ક્રમે ૫રમાં સંક્રમાવે, અને એમ કરતા ચાવત્ અવેદકપણાના સમયનૂન બે આર્વાલકાકાળમાં પુરુષવેદ સર્વથા ૧. ધવલા-લબ્ધિસારમાં પણ આ પ્રમાણે જ ઉલ્લેખ છે 44 "अंतरकदादो पाए छण्णोकसायाणं पदेसग्गं ण संछुभदि पुरिसवेद्रे, कोधसंजलणे संछुहदि, આળુપુથ્વીસંમત્તાનો ।'' - ધવલા, પુસ્તક ૬, પૃ. ૩૦૭ "अंतरकदादु छण्णोकसायदव्वं ण पुरिसगे देदि । વિ હું સંનનળÆ ય ોધે અનુપુલ્વિસંમારો રદ્દ॥ લબ્ધિસાર સંસ્કૃત ટીકા - અંતર્તાવન્તરરળસમાપ્તિસમયાત્વનું હાસ્થાવિષળોષાયદ્રવ્ય કુંવેતે ન સંમત્યેવ अपि तु संज्वलनक्रोधे एव संक्रमति पूर्वोद्दिष्टानुपूर्वीसंक्रमानतिक्रमात् ।
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy