SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહનીયની ઉપશમના ૧૭૧ माणयमसंखेज्जगुणं । उवसामिज्जमाणयमसंखेज्जगुणं । एवं जाव चरिमसमयडवसंतेत्ति ।” ૫. ૧૮૪૩. પ્રશ્ન ઉદીરણાદ્રવ્ય કરતા ઉદયમાં દ્રવ્ય અસંખ્યગુણ અહીં અલ્પબહુત્વમાં કહ્યુ છે. તો પછી આ સ્થાનની પૂર્વે, એટલે કે નપુંસક વેદની ઉપશમનાના પ્રારંભ પૂર્વે શું ઉદય દ્રવ્ય કરતા ઉદીરણા દ્રવ્ય અસંખ્યાતગુણ હોય છે ? - જવાબ - હંમેશા ઉદીરણા દ્રવ્ય ઉદય દ્રવ્યના અસંખ્યાતમા ભાગે જ હોય છે, પરંતુ અહીંયા ઉપશમ્યમાદિ લિકોનું મહત્ત્વ બતાવવા આ રીતે અલ્પબહુત્વ કહ્યું છે એમ જણાય છે. અથવા અસંખ્યસમયપ્રબદ્ધની ઉદારણા થતી હોવા છતાં ઉદય કરતાં ઉદીરણા દ્રવ્ય અસંખ્યગુણ નથી થતું એ બતાવવા અહીં અલ્પબહુત્વ કહ્યું જણાય છે. નપુંસકવેદના ઉપશમતાના પ્રારંભની સાથે જ નવો 'િિતઘાત, નવો સઘાત અને ૧. દિગંબરગ્રંથો-ધવલા, લબ્ધિસાર વગેરેમાં અહીં (એટલે કે અંતરકરણક્રિયાકાળ પૂર્ણ થયા પછી) મોહનીયના સ્થિતિઘાત તથા ૨સઘાતનો નિષેધ છે. શેષ કર્મોના સ્થિતિઘાત-૨સઘાત ચાલુ છે “अंतरकरणकदपढमसमयादो पहुडि मोहणीयस्स णत्थि द्विदिघादो अणुभागघादो वा । कुदो ? उवसंतपदेसग्गस्स ट्ठिदिअणुभागेहि चलणाभावा । उवसंतुवसामिज्जमाणमोहपयडीओ मोत्तूण सेसाणं दो घादा किण्ण होंति ? ण, पुव्वमुवसंतपयडिट्ठिदिसंतकम्मादो पच्छा उवसंतपयडिट्ठिदिसंतकम्मस्स સંણે મુળદીળત્તબસંશો । કારણ એમ બતાવવામાં આવ્યું છે કે ઉપશમ્યમાન કર્મસ્થિતિનો સ્થિતિઘાતરસઘાત થઈ શકે નહીં. પ્રશ્ન - તો પછી અનુપશમ્યમાન મોહનીયની પ્રકૃતિઓનો સ્થિતિઘાત-સઘાત થવો જોઈએ ? - જવાબ – એ પણ ન થાય, કેમકે તો પછી પૂર્વે જે પ્રકૃતિઓ ઉપશમે છે તેના કરતા પછી ઉપશાંત થના૨ પ્રકૃતિઓની સ્થિતિ સંખ્યાતગુણહીન થવાનો પ્રસંગ આવે, અને તે ઇષ્ટ નથી, કેમકે ઉપશમનકાલે (ઉપશમશ્રેણીમાં) ચારિત્રમોહનીયની સર્વપ્રકૃતિઓની સત્તા એકસરખી જ હોય છે, એ સંપ્રદાયગમ્ય છે. લબ્ધિસાર - “અંતરનાદુવન્તિ નિમિાંડાળ મોહળીયK । ठिदिबंधोसरणं पुण संखेज्जगुणेण हीणकमं ॥ २५४ ॥” સંસ્કૃત ટીકા- “અન્તરોરિ નપુંસવેોપશમનપ્રથમસમયાવામ્ય મોહનીયસ્ય સ્થિતિવઽનमनुभागखंडनं च नास्ति उपशम्यमानकर्मस्थितेः कंडकघातो नास्तीति परमगुरूपदेशात् । तर्ह्यनुपशम्यमानमोहप्रकृतीनां स्थितिकाण्डकघातो भवेदिति नाशङ्कितव्यं उपशमनकाले मोहप्रकृतीनां सर्वासामपि स्थितिः सदृश्येवेति च परमागमसंप्रदायस्य परमगुरुपर्वक्रमायातस्य सद्भावात् स्थित्यनुसारित्वादनुभागस्यापि खण्डनं विना तादृगवस्थं सिद्धमेव ।” આ વિષયમાં કર્મપ્રકૃતિ અને કષાયપ્રાભૂતમાં કોઈ જાતનો ઉલ્લેખ નથી. વળી જયધવલાના પૃષ્ઠ ૫૨૧ ઉપર અનુભાગ અધિકારમાં કહ્યું છે કે “અવાઘેલાસ્સ ડોસઞનુમાનવિત્તિ (સત્તા) H? ૧૪
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy