SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ભાગ-૧ કષાયપ્રાભૂતચૂર્ણિના અનુસારે અપૂર્વકરણના પ્રથમ સમયથી કૃતકૃત્યવેદકાદ્ધાના પ્રથમ સમય સુધીમાં આવતા કેટલાક પદાર્થોને લગતા કાળનું અલ્પબહુત્વઃ ૧. 'જઘન્ય અનુભાગખંડોત્કિરણાઢા - અલ્પ ૧૩૬ ૩. ઉત્કૃષ્ટ અનુભાગખંડોત્કિણ્ણાશ્રા - વિશેષાધિક. અપૂર્વકરણના પ્રથમ સમયે જેનો પ્રારંભ થાય છે તે સખંડનો કાળ અહીં લેવાનો છે. પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર સખંડાદ્વા ઓછી થતી હોવાથી ચરમ સઘાતાઢા કરતા પ્રથમ સઘાતાદ્ધા વિશેષાધિક આવે. (૩) જઘન્ય સ્થિતિખંડોત્સિાઢા - જઘન્ય સ્થિતિબંધાઢા - સંખ્યાતગુણ, પરસ્પર તુલ્ય. એક Íિતઘાત દમિયાન હજારો સઘાત થાય છે અને જઘન્ય અઘાતાદ્વા કરતા ઉત્કૃષ્ટ સઘાતાદ્ધા વિશેષાધિક છે, માટે ઉત્કૃષ્ટ અનુભાગખંડોત્કણાદ્વાથી જઘન્ય સ્થિતિખંડોસ્કણ્ણાāા સંખ્યાતગુણ આવે અને સ્થિતિઘાત અને સ્થિતિબંધનો કાળ સમાન હોવાથી જઘસ્થિતિબંધાઢા પણ તુલ્ય આવે. અહીંયા સ્થિતિઘાત અને અઘાત કયાથી અટકી જાય છે તે વિષેનો ઉલ્લેખ ગ્રન્થોમાં જોવામાં આવતો નથી. જો અનિવૃત્તિકરણના અંતે િિતઘાતદિનો વિચ્છેદ થતો હોય તો ત્યાં પૂર્ણ થતા સ્થિતિઘાત અને સ્થિતિબંધનો કાળ સમજવો. (૪) ઉત્કૃષ્ટ સ્થિતિઘાતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધાના વિશેષાધિક, પરસ્પરન્તુલ્ય. અપૂર્વકણના પ્રથમસમયે જે સ્થિતિઘાત અને સ્થિતિબંધનો પ્રારંભ થાય છે તેનો કાળ સમજવો. - - (૫) કૃતકૃત્યવેદકાના - સંખ્યાતગુણ. સ્થિતિઘાતાદ્ધાના અન્તર્મુહૂર્તથી સંખ્યાતગુણ મોટુ અન્તર્મુહૂર્ત હોવાથી. (૬) સમ્યક્ત્વમોહાયની ક્ષપણાનો કાળ-સંખ્યાતગુણ. સમ્યક્ત્વમોહનીયની ૧. दर्शनमोहस्य जघन्यानुभागखंडोत्करणकालः सम्यक्त्वप्रकृत्यष्टवर्षस्थितिकरणसमयात्प्राक्तनानन्तरावस्थायां संभवन् वक्ष्यमाणद्वात्रिंशत्पदेभ्यः स्तोकोऽल्प इत्यर्थः । ज्ञानावरणाद्यायुर्वर्जितशेषकर्मणां जघन्यानुभागखंडोत्करणकालोऽनिवृत्तिकरणचरमभागे संभवन् सर्वतः स्तोकमिति सामान्येन નયન્યાનુંમાપદંડોરાત: સંચાતાતિળામાત્રોષિ ઉત્તરપાપેક્ષવાત્વ મૃત્યુષ્યતે। લબ્ધિસાર ગા. ૧૫૩ ની ટીકા, ભાવાર્થ દર્શન મોહનીયનો જધન્ય અનુભાગખંડોકિરણકાળ આઠવર્ષસ્થિતિકરણના પૂર્વસમયવર્તી, તથા શેષ કર્મોનો અનિવૃત્તિકરણના ચરમસમયે પૂર્ણ થતા અનુભાગખંડનો કાળ લીધો છે....અહીં એક અનુભાગખંડોત્કિરણાદ્વા સંખ્યાતાવલિ કહી છે. કેમકે જયધવલા, લબ્ધિસારાદિના મતે એક મૂહૂર્તની હજારો કોડાકોડી આલિકા છે, અન્યથા એક મૂહૂર્તની ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાના હિસાબે . રસખંડોત્કિરણાદ્ધા આવલિકાનો સંખ્યાતમો ભાગ આવે, એટલું જ નહીં પણ સ્થિતિઘાતનો કાળ પણ આવલિકાનો સંખ્યાતમો ભાગ આવે.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy