________________
૧૧૬
ઉપશમનાકરણ ભાગ-૧ सव्वमागाइदं । सम्मत्त-सम्मामिच्छत्ताणं पलिदोवमस्स असंखेजदिभागो सेसो । तम्हि ट्ठिदिखंडए णिट्ठायमाणे णिट्ठिदे मिच्छत्तस्स जहण्णओ ट्ठिदिसंकमो, उक्कस्सओ पदेससंकमो । ताधे सम्मामिच्छत्तस्स उक्कस्सगं पदेससंतकम्मं । तदो आवलियाए दूसमयूणाए गदाए मिच्छत्तस्स जहण्णयं द्विदिसंतकम्म। मिच्छत्ते पढमसमयसंकंते सम्मत्तसम्मामिच्छत्ताणमसंखेज्जा भागा आगाइदा । एवं संखेजेहिं ट्ठिदिखंडएहिं गदेहि सम्मामिच्छत्तमावलियबाहिरं सव्वमागाइदं । ताधे सम्मत्तस्स दोण्णि उवदेसा । के वि भणंति संखेज्जाणि वस्ससहस्साणि द्विदाणि त्ति । पवाइज्जतेण उवदेसेण अट्ठवस्साणि सम्मत्तस्स सेसाणि सेसाओ द्विदीओ आगाइदाओ त्ति । एदम्मि छिदिखंडए णिट्ठिदे ताधे जहण्णगो सम्मामिच्छत्तस्स ट्ठिदिसंकमो, उक्कस्सओ पदेससंकमो । सम्मत्तस्स य ૩વરસપરસંતમં ” - પ. પપ.
દતને પાધિ : - કર્મપ્રકૃતિ ઉપશમલાકરણ ગા. ૩૨ની ચૂર્ણમાં સમ્યક્ત્વમોહનીયની આઠ વરસ પ્રમાણ સ્થિતિ શેષ રહે છે ત્યાં સુધી દર્શનત્રિકળા જે દલકો ઉમેરાય છે તેનો નિક્ષેપ સામાન્યથી બતાવ્યો છે. તે આ પ્રમાણે - માત્વના દલક મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયમાં પડે છે, મિશ્રમોહનીયના દલિત સમ્યક્ત્વમોહનીયમાં પડે છે અને સમ્યક્ત્વમોહનીયના દલિક સ્વસ્થાનમાં નીચે નાંખે છે – "खण्डिजमाणं मिच्छत्तं सम्मामिच्छत्तसंमत्तेसु खिवइ, मिस्सं सम्पत्ते, सम्मत्तं सट्ठाणे य સદો છુમડુ ” કષાયખાભૂતમાં દલપ્રોપવધ વિસ્તારથી બતાવી છે. તે આ પ્રમાણે - અપૂર્વકરણના પ્રથમ સમયથી મિશ્રમોહનીયતા ચરમખંડના અથવા સમ્યક્ત્વમોહનીયતા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ચરમખંડના ઢિચરમ સમય સુધી પ્રતિસમય જે દલકો ઉમેરે છે તેને નીચે ઉદયાવલિકા ઉપરના સમયથી ગુણશ્રેણી શીર્ષ સુધી અસંખ્યગુણના ક્રમે નાંખે છે. તેની ઉપરની સ્થિતિમાં અસંખ્યગુણહીન નાંખે છે. ત્યારપછી છેક સુધી
૧. જયધવલામાં પણ આ ક્રમ બતાવ્યો છે, ઉપરાંતમાં ગુણશ્રેણિશીર્ષની ઉપરના સ્થાનમાં અસંખ્યગુણહીન દલપ્રક્ષેપ થવાનું કારણ એ બતાવ્યું છે કે અપકૃષ્ટદ્રવ્યને એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ભાગી લગભગ એક ભાગ પ્રમાણ દ્રવ્ય (અસંખ્યાતભાગહીન) ગુણ શ્રેણિશીર્ષમાં નાંખી શેષ અસંખ્યાતબહુભાગ પ્રમાણ દ્રવ્યને ગુણશ્રેણિની ઉપરની સર્વસ્થિતિમાં વિશેષહીનના ક્રમે નાંખવાનું છે. ગુણશ્રેણિની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ છે, જ્યારે ગુણશ્રેણિની ઉપર તેથી અસંખ્ય ગુણ સ્થિતિ છે. આમ ગુણશ્રેણીના ભાગે આવેલ દ્રવ્ય કરતા અસંખ્યગુણ દ્રવ્ય ઉપરની સ્થિતિમાં આપવાનું હોવા છતા ગુણશ્રેણિ આયામ કરતા અસંખ્ય ગુણસ્થિતિમાં વિશેષહીનના ક્રમે તે દ્રવ્ય વહેંચવાનું હોવાથી ગુણશ્રેણિશીર્ષ કરતા ઉપરના સ્થાનમાં અસંખ્યગુણહીન દ્રવ્ય અપાય છે. તથા અહીં દશ્યમાન દ્રવ્ય એટલે કે પૂર્વનું સત્તાગત અને આ નંખાયેલ દ્રવ્ય મળી સમુદિત દ્રવ્ય પણ આ જ ક્રમે છે, એ વાત પણ વધારામાં જણાવી છે. જયધવલાના અક્ષરો આ પ્રમાણે છે - “મપુષ્યRપસમાલો કાઢી નાવ સમમિચ્છામિિિરલંડયદુમિफालित्ति ताव एदम्हि अंतराले पडिसमयमसंखेजगुणाए सेढीए पदेसग्गमोकड्डियूण गुणसेढिविण्णासं