SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દેશવિરતિલાભપ્રરુપણા (૪) દેવિતિ લાભ પ્રરૂપણા અથવા સંચમાસંયમધિ અર્થાધિકાર દ્વાર (૧) સ્વરૂપ (૨) પ્રપ્તિ (૩) એકાન્તવૃદ્ધિ - દેશસંયત (૪) યથાપ્રવૃત્ત દેશસંયત (૫) અલ્પબહુત્વ (૬) સ્વામી (૭) સ્થાન (૮) તđવ્રતા - મંદતા (૧) સ્વરૂપ : હિંસાદિ સર્વ પાક્રિયાઓનો સર્વથા ત્યાગ તે સર્વસંયમ. હિંસાદિ સર્વ પાપ ક્રિયાઓનો દેશથી ત્યાગ તે દેશસંયમ. સમ્યજ્ઞાન અને ગ્રહણપૂર્વક વ્રતનું પાલન થાય તે જ ફળદાયક બને છે. તે સિવાય ઘણાક્ષર ક્યારે વ્રતપાલન ફળદાયક બનતુ નથી. જ્ઞાન, ગ્રહણ અને પાલન એ ત્રણે પદના નીચે મુજબ ૮ ભાંગા થાય છે : ૧. અજ્ઞાન અગ્રહણ અપાલન - સર્વલોક ૨. અગ્રાવ અગ્રહણ પાલન - અજ્ઞાન તપસ્વી ૩. અજ્ઞાન ગ્રહણ અપાલા પાર્શ્વસ્થ ૪. અજ્ઞાન ગ્રહણ પાલન અગીતાર્થ ૫. જ્ઞાન અગ્રહણ અપાવન શ્રેણિકાદિ અવિરતિ ૬. જ્ઞાન અગ્રહણ પાલન - અનુત્તÇાસી દેવ ૭. જ્ઞાન ગ્રહણ અપાલન - વિશ્વપક્ષિક - - - ૭૩ - ૮. જ્ઞાન ગ્રહણ પાલન દેવિત કે સર્વાવત અહીં અજ્ઞાન એટલે સમ્યજ્ઞાનનો અભાવ, પણ જ્ઞાનાવરણ કર્મોદયથી નિત અજ્ઞાન નહીં. તેથી પ્રથમ ચાર ભાંગા મિથ્યાષ્ટિ જીવને હોય. પછીના ત્રણ વિસ્ત સમ્યગ્દષ્ટિને હોય અને ચશ્મ ભંગ દેવિતિ કે સવિતને હોય. તેમાં દેશવતિમાં કોઈ એક વ્રતધારી કોઈ બે વ્રતધારી યાવત્ ઉત્કૃષ્ટથી કોઈ બાર વ્રતધારી હોય છે. તેમાં પણ અનુતિ સિવાયના સર્વ પાપનું જેણે પ્રત્યાખ્યાન કર્યુ છે તે ઉત્કૃષ્ટ દેર્શાવત છે. અનુતિ-૩ પ્રકારે : ૧) પ્રતિસેવવાનુમતિ : જે પોતે અથવા બીજાએ કરેલ પાપને વખાણે છે અને સાવધ આરંભથી ઉત્પન્ન થયેલ અશર્વાદ ભોગવે છે તે. ૩) પ્રતિશ્રવણાનુમતિ : પુદિએ કરેલ સાવધઢે સાંભળે અને અનુર્માત આપે, પ્રતિષેધ ન કરે તે.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy