SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર (૧૪) અપૂર્વકરણ - સંખ્યાલગુણ - અનિવૃત્તિકરણના કાળરૂપ અન્તર્મુહૂર્ત કરતા અપૂર્વકરણના કાળરૂપ અન્તર્મુહૂર્ત સંખ્યાલગુણ હોવાથી. (૧૫) ગુણશ્રેણી વિક્ષેપ - વિશેષાધિક :- ગુણશ્રેણી વિક્ષેપ અપૂર્વકરણ અને નવૃત્તિકરણથી કંઈક ધક કાળમાં થાય છે. તેમાં અપૂર્વકરણથી નિવૃત્તિકરણ સંખ્યાતમો ભાગ માત્ર છે. તેથી અપૂર્વકરણ કરતા તેના સંખ્યામાં ભાગ રૂપ અનવૃત્તિકરણ તથા તેથી કંઈક અંધક રૂપ ગુણશ્રેણી શીર્ષ એટલો કાળ અંધક ગુણશ્રેણી વિક્ષેપનો આવે. (૧૪) ઉપશાંતાઢા - સંખ્યાતગુણ - ઉપશાનાદ્ધાનું (ઉપશમસમ્યક્ત્વના કાળરૂપ અન્તર્મુહૂર્ત) અન્તર્મુહૂર્ત મોટું હોય છે. તેથી ગુણશ્રેણી વિલેપથી પણ સંખ્યાલગુણ આવે. (1) અંતર-સંખ્યાલગુણ - પ્રશ્ન - ઉપશાંતાદ્ધાથી અંતર સંખ્યાલગુણ શી રીતે ? કેમકે જે અંતર કર્યું છે તેની આવલિકા બાકી રહે ત્યારે ઉપશમસમ્યક્ત્વનો કાળ પૂર્ણ થાય છે. સાસ્વાદળની અપેક્ષાએ ગણીએ તો કદાચ અંતરની ૬ આdલકા બાકી રહે ત્યારે ઉપશમસમ્યક્ત્વ પૂર્ણ થાય છે. તો પછી ઉપશાdiદ્ધાથી અંતરનો કાળ વિશેષાધિક આવે, પરન્તુ સંખ્યાલગુણ શી રીતે ? જાબ - આ અલ્પબદુત્વ કષાયમામૃતાચૂર્ણિના આધારે આપવામાં આવ્યુ છે. ઉપશમસમ્યક્ત્વની અંતરની આqલકા શેષ રહે ત્યારે જે ત્રણ પુજને ખેંચી લાવૈ છેલ્લી આવલિકામાં ગોઠવવાની પ્રક્રિયા છે તેનો કષાયપ્રાભૂતમાં નિર્દેશ નથી. એટલે કદાચ એમ સંભવે છે કે એમની માન્યતા મુજબ અંતરનો સંખ્યાતમો ભાગ પસાર થાય અને સંખ્યાતા બહુ ભાગ બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાંથી દર્શનમોહનીયના દલિક ખેંચી' ઉદયમાં આવતા હોય તેમ આ અલ્પબહુcવ ઉપરથી લાગે છે. તાવ તો બહુશ્રુતો જાણે. * પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ આદિમાં અંતરકરણ પ્રથમસ્થિતિથી કંઈક આંધક કહ્યું છે. તે આ પ્રમાણે - “ર્થ વાનિવૃત્તિરવિદ્ધાય: રક્ષ માપુ તેવુ સત્સાશિ સંધ્યેયતરે भागे शेषे तिष्ठति अन्तर्मुहूर्तमात्रमधो मुक्त्वा मिथ्यात्वस्यान्तरकरणमन्तर्मुहूर्तप्रमाणं प्रथमस्थितेः વિઝુિત્સવં ભવતિ !” -પંચસંગ્રહ ઉપશમનાકરણની ગા. ૧૮ની મલય. ટીકા. તવ્યશતકની ગા. ૯૮ની ટીકામાં દેવેન્દ્રસૂરિજી મહારાજે કહ્યું છે - "मिथ्यात्वस्यान्तरकरणमन्तर्मुहूर्तप्रमाणं प्रथमस्थितेः किञ्चित्समधिकं न्यूनं वाऽभिनवस्थितिबन्धाद्धासमेनान्तर्मुहूर्तेन कालेन करोति ।" १. "अंतरदीहत्तमुवसमसम्मत्तद्धादो संखेजगुणमिदि भणिदं होदि । किं कारणं ? अंतरस्स संखेजदिभागे चेव उवसमसम्मत्तद्धं गालिय तदो तिण्हं कम्माणमण्णदरमोकड्डियूण वेदेमाणो अंतरं વિકિ ત્તિ રૂ વસતિ '' -જયધવલા, પા. ૧૭૨૬.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy