________________
७८
આચારપ્રદીપ
अणुहुल्लिअफुल्ल म तोडहु मन आरामा मोडहु । मणकुसुमेहिं अच्चि निरंजणु, हिंडह काइं वणेण वणु ॥१॥
ગુરુની અવજ્ઞા કરવાથી થયેલી મતિની મૂઢતાથી સારી રીતે તેના અર્થને નહીં જાણતા એવા તેણે કહ્યું કે, હે ભગવંત ! આપ જ તેની વ્યાખ્યા કરો. તેણે આ પ્રમાણે કહ્યું એટલે વૃદ્ધવાદી સૂરિએ જ વ્યાખ્યા કરી. જેમકે– એટલે અલ્પ આયુષ્યરૂપ પુષ્ય. તે જેમાં છે તે અજુપુરા અણુપુષ્પિકા એટલે મનુષ્યનું શરીર. તેના પુષ્પો એટલે આયુષ્યના ખંડો = દળીયાઓ. તેને રાજા આદિથી થતી પૂજાના ગર્વ આદિથી થયેલા અહંકારથી તું ન તોડ. મારીમાન્ એટલે સંતાપને હરનારા પોતાના યમ-નિયમ આદિને માં મોટું તું મોડ નહીં. મળશુદિં= ક્ષમા-માદવ-આર્જવ-સંતોષ આદિથી નિરંગપુ = જાતિ - લાભ આદિ અહંકારના સ્થાનો જેના નીકળી ગયા છે તે સિદ્ધિપદને પામેલા સિદ્ધ ભગવંતો. તેનું તું વ = ધ્યાન કર - પૂજા કર. હિંદ ફારું વળળ વધુ = મોહાદિ વૃક્ષોથી અતિગહન એવા સંસારરૂપી વનમાં તું કેમ ભમે છે?
આ પ્રમાણે આખા શ્લોકનો એક રીતે અર્થ થયો. અથવા બીજી રીતે તેનો અર્થ આ પ્રમાણે છે– ગy = અલ્પ ધાન્ય. તેના પુષ્પો – અલ્પ વિષયવાળા હોવાના કારણે મનુષ્ય શરીર, તે મજુપુષ્પી તેના પુષ્પો = મહાવ્રતો અને શીલના અંગો: તેને તું તોડ નહીં. મનમારામ = ચિત્તના વિકલ્પની જાળ. મોડ€ = તેનો સંહાર કર. તથા નિરંગપુ = મુક્તિપદને પામેલા વીતરાગ દેવ. મન = અહીં માં અને ન એમ નિષેધ વાચક બે શબ્દો છે. મા શુસુને મર્વય નિરન્નન = ગૃહસ્થને ઉચિત એવી છજીવનિકાયની વિરાધના કરનારી દેવપૂજા આદિ પાપવાળી હોવાથી તું તેમાં ઉદ્યમ ન કર. વન = હેતુભૂત એવી કીર્તિથી, અર્થાત્ કીર્તિ માટે વનં = (આધ્યાત્મિક કોઈ લાભ થતો ન હોવાથી) ચેતનાથી રહિત અને ભ્રમણનું કારણ એવા મિથ્યાશાસ્ત્રના સમૂહમાં તું કેમ ભમે છે? તેથી મિત્થાત્વનો ત્યાગ કરીને તીર્થકરે આદેશ કરેલા સત્યમાં આદર કર. આ પ્રમાણે બીજો અર્થ થયો. '
અથવા ત્રીજો અર્થ બતાવે છે. “અ-ર' ધાતુ શબ્દ અર્થમાં છે. મy = શબ્દ. જણાતો હોવાથી તે જ પુષ્ય. તે પુષ્ય જેને છે તે બધુપુષ્કા = કીર્તિ. તેના પુષ્પો, એટલે કે સદ્ધોધના વચનો. તેને તું ન તોડ. અર્થાત્ કીર્તિના સમ્બોધ વગેરે પુષ્પો છે તેને ન તોડ, મનસ કાર = મનને વીંધનારા હોવાથી અધ્યાત્મ ઉપદેશો. તેને કુવ્યાખ્યા વગેરેથી મા મોટયત = વિનાશ ન કર. મનો નિરન્નનં = રાગાદિ લેપથી રહિત એવા મનને સુગંધ અને શીતલ એવા સદ્ગુરુના ઉપદેશ રૂપી કુસુમોથી મર્વય = પ્રશંસાપાત્ર કર. તથા વન = વન + રૂ= વન એટલે સંસાર. રૂન એટલે સ્વામી. પરમસુખી હોવાના કારણે સંસારના સ્વામી એટલે