________________
ખંડ - ૧: ઢાળ - ૯
૪૧
નગરના ચાર રસ્તા ચૌટામાં કૌતુક જોવા જુદાજુદા રસ્તામાં ફરી રહ્યો છે. I૪l. | ફરતા એવા અગડદતે ચૌટામાં મોટો મઠ જોયો. જેમાં અનેક છાત્રો ભણે છે. અગડદત્ત કુમાર જ્ઞાન અને કળાઓનો રસિયો છે. તેથી વિનયવિવેકપૂર્વક તે પણ તે મઠમાં ગયો. પણ કળાના ભંડાર એવા ઉપાધ્યાય જે ભણાવે છે તેમનું નામ પવનચંડ છે. પ્રથમ તેમને બે હાથ જોડી પ્રણામ કરી સન્મુખ બેઠો. દી
ઢાળ નવમી
(ક્રીડા કરી ઘર આવીયો..એ દેશી) પાઠક પ્રેમરસે કહે, છાત્રને કરી વિદાય રે; કહો કોણ દેશથી આવીયા; નામ કિશું તુજ ભાય રે...પા./. શું કારણ ઈહાં આવીયા; કોણ તુજ ઉત્તમવંશ રે; પ્રેમે તે પ્રકાશીયે; જેમ હસે અમ હંસ રે...પા./રા મૂલ થકી વિવરી કહ્યો, કુંવરે નિજ અવદાત રે; સુણી પાઠક વલતુ કહે, વત્સ સુણો એક વાત રે...પા.lal માતપિતા તજવે. કરી, રૂડું ન કીધું કાજ રે; નાત સજ્જન પુર લોકમાં, નાવી કશી તુજ લાજ રે...પા.//૪ ક્રમ નખ કાંતિ પીતર તણી, જાણી તીર્થ સમાણી રે; ઉત્તમ નર પૂજન કરે, પંડિત શાસ્ત્ર વાણી રે...પા./પા. કટુક ગિરા ગુરુ માતની, આગલ હિતકર જાણે રે; કફહેતા ભેષજ પરે, નીરૂજા વૈદ્ય વખાણે રે...પા. ગુરુ તાડતાં હિત કરે, ઉન્મારગથી વારે રે; મણિકારક ઘસતા મણિ રત્નનું તેજ વધારે રે...પા./iણી પીતરુ નિભંછે દોષને, પણ નવિ પુત્રને તાડે રે; જેમ ન વિતાડે પાત્રને, મંત્રિક ભૂત પછાડે રે...પા./l૮. જગત ગુણે ગૌરવ લહે, શું કરે પરપોતાને રે; નિજ અંગજ મલ પરિહરે, વનજ કુસુમ શિર માને રે...પા./lલા માતપિતા ગુરુ કુલવશું, હોય જગત બહુ માને રે; કંચનગિરિ વલમાં રહ્યાં, તૃણતરૂ કનક સમાનો રે...પા../૧૦ના ઠાણાપુરે વ્યવહારિયો, સુંદર નામે સાર રે; માતપિતા વૃદ્ધાય નમી, પૂજી કરત આહાર રે...પા૧૧