________________
ખંડ - ૧ : ઢાળ - ૨
લાગી. કામદેવના વિક્ષેપથી તેણીને હવે ભણવું-ગણવું રચતું નથી. જો એક દીવાથી ઘરમાં રહેલ સર્વ નિધિ પ્રગટરૂપે દેખાઈ આવે છે, તો જ્યાં બે દૃષ્ટિ (નયન) રૂપી દીપક હોય ત્યાં સ્નેહ છુપાવવાથી કંઈ છૂપો રહે? અર્થાત્ છૂપો રહી શકતો નથી. પણ આની પ્રેમપ્રતિજ્ઞાની વાત જ્યારે સખીઓએ જાણી, ત્યારે સખીઓ તેના પિતાની આગળ જઈને કહે છે કે ધમ્મિલકુમાર ઉપર રાગવાળી થયેલી તમારી પુત્રીએ હવે બીજો વર નહીં કરવાની પ્રતિજ્ઞા કરી છે. lll
-: ઢાળ બીજી :| (દશી :- પાપ સ્થાનક અગિયારમું રાગ રે). ધનવસ વાત એ દિલમાં લાવે રે, સુરેન્દ્રદત્ત તણે ઘર જાવે રે, વાત સુણાવી વચન તે લીધું રે, ધમ્મિલકુમાર તિલક શિર કીધું રે. ||૧|| બેહું ઘર વિવાહ ઓચ્છવ થાય રે, એક એકને ઘેર જમવા જાય રે, ઓચ્છવું મહોચ્છવ સાજન મેલા રે, જોષી સાથે લગનની વેલા રે. ટેરો) ચોરી બાંધી સુંદર ઠામે રે, વરકન્યા પરણાવ્યાં બહુ પ્રેમે રે, બહુ ઋદ્ધિ વિસર્જન કીધા રે, નિજ ઘર માંહે પોંખી લીધા રે. Hall વર આવાસે વસયાં પ્રીતે રે, સુખ ભોગવતાં સ્વર્ગની રીતે રે, કેતા દિન રસ સુખભર જતાં રે, પુણ્યાર્થી ધમ્મિલ ધર્મે રાતા રે.. I૪ll, અધ્યાતમરસ ભણવા માંડે રે, પુસ્તક હાથથકી નવિ છાંડે રે, સાધર્મિકશું બેઠક ભેલી રે, પોષહ પડિક્કમણા ટોલી રે. સંપા વણિજ ક્રિયા જુઠે વ્યવહાર રે, મોહની જાલ યશોમતી નાર રે, તે કીધો સઘળો પરિહાર રે, આત્મધ્યાની હુઆ વ્રતધાર ૨. Ill નારી છે વનજલ ક્રીડા રે, કુંઅર કહે એકેન્દ્રી પીડા રે, સા કહે ચાલો આજ ઉજાણી રે, કુંઅર કહે નહીં એ જિનવાણી રે. || છે બેલા ખસ પાક રે, આજ નવિ ધાર્યાં વૃત શાક રે, વાંછે સા કનકાવલી હાર રે, લ્યો માળા ને ગણો નવકાર રે. ll૮. વહેપારી આવે ઘરબાર રે, બોલાવે ભોલા અણગાર રે, પૂછે સખીયો યશોમતી કેમ રે, પ્રીતમ તુજ પાલે છે પ્રેમ રે. લા. બોલે સા મુજ પીયુ સંયોગ રે, પારવતી ને શંકર યોગ રે, જબ ચાહે સા ભોજન ભાવે રે, આક તણાં ફલ શિવ મંગાવે રે. (૧૦ગા. સામગ્રી સંભોગની ધ્યાવે રે, તવ એક પાદે જોગ ધરાવે રે, અંગે ચાહે જબ શણગાર રે, તવ આપે પન્નગ બે ચાર રે. ll૧૧