SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ । चउरंगुलदीहो चिअ चउरस्सो होइ विण्णेओ ॥ ५ ॥ संपुडओ दुगमाई फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तोसिअरुवो होइ छिवाडी बुहा बेंति ॥ ६ ॥ दीहो वा हस्सो वा जो पिहुलो होइ अप्पबाहल्लो । तं मुणिअ समयसारा छिवाडिपोत्थं भणंतीह ॥ ७ ॥ दुविहं च दूसपणअं समासओ तंपि होइ नायव्वं । अप्पडिलेहियदूसं दुप्पडिलेहं च विष्णेयं ॥ ८ ॥ अप्पडिलेहिअदूसे तुली उवधाणगं च णायव्वं गंडुवधाणालिंगिणि मसूरए चेव पोत्तमए ॥ ९ ॥ पल्हवि कोयवि पावार णवतए तहय दाढिगालीओ । दुप्पडिलेहिअ दूसे एवं बीअं भवे पणगं ॥ १० ॥ पल्हवि हत्थुत्थरणं कोयवओ अपूरिओ पडओ । दढगालि धोइ पोत्ती सेस पसिद्धा भवे भेदा ।। ११ ।। तणपणगं पुण भणियं जिणेहिं कम्मट्टगंठिदहणेहिं । साली वीही कोद्दव रालग रण्णेतणाई च ॥ १२ ॥ अय एल गावि महिसी मियाणमजिणं च पंचमं होइ । तलिया खल्लग कोसग कित्ती य बितिए य ।। १३ ।। तह विअडहिरण्णाई ताइँ न गेण्हइ असंजमं साहू । ठाणाइ जत्थ चेए पेह पमज्जित्तु तत्थ करे ॥ १४ ॥ एसा पेह उवेहा पुणोवि दुविहा उ होइ नायव्वा । वावारावावारे वावारे जह उ गामस्स ॥ १५ ॥ एसो उविक्खगो हू अव्वाबारे जहा विणरसंतं । किं एयं नु विक्खसि ? दुविहाएवित्थ अहियारो ॥ १६ ॥ वावारुव्विक्ख तहिं संभोइय सीयमाण चोएइ । चोएई इयरं पिहु पावयणीअम्मि कज्जम्मि ॥ १७ ॥ अव्यावारउवेक्खा णवि चोएइ गिहिं तु सीअंतं । कम्मेसु बहुविहेसुं संजम एसो उवेक्खाए ॥ १८ ॥ पडिसागरिए अपमज्जिएसु पाएसु संजमो होइ । ते चेव पमज्जंते असागरिऍ संजमो होइ ॥ १९ ॥ पाणाईसंसत्तं पाणमहवा वि अविसुद्धं । उवगरणभत्तमाई जं वा अइरित होज्जाहि ॥ २० ॥ तं परिट्टप्पविहीए अवहट्टुसंजमो भवे एसो । अकुसलमणवइरोहो कुसलाण उंदीरणं चेव ॥ २१ ॥ जुयलं मणवइसंजम एसो काए पुण जं अवरसकज्जम्मि । गमणागमणं भवइ तं उवउत्तो कुणइ सम्मं ॥ २२ ॥ तव्वज्जं कुम्मस्स व सुसमाहियपाणिपायंकायरस તે હવ ય વ્હાય સંગવિનંતસેવ સાદુસ્સ ॥ રરૂ ૫ (આનું વિશેષ વર્ણન પરિષ્ટિ નં. ૩ માં જુઓ) પૃથ્વી વિગેરેથી માંડીને પંચેન્દ્રિય સુધી તેઓનો સંયમ થાય. એટલે સંઘટ્ટન વિગેરે મન વચન કાયાથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. જે ગ્રહણ કરવાથી અસંયમ થાય તે અહીં જાણવો. જેમકે પાંચ-પાંચ પ્રકારનાં પુસ્તક, વસ્ત્ર, ઘાસ, ચર્મ વિગેરે, પાંચ પ્રકારના પુસ્તક-ગણ્ડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટ ફલક અને સૃપાટિક, આ પાંચ પ્રકારનાં પુસ્તક શ્રી વીતરાગે કહ્યાં છે. ગડ઼ી પુસ્તકમાં પાનાં લંબાઈ પહોળાઈમાં સમાન અને દીર્ઘ હોય. કચ્છપીમાં કોરે પાતળાં અને વચમાં પહોળાં હોય છે. ચાર આંગળ લાંબા અને ગોલાકાર તે મુષ્ટિ પુસ્તક, અથવા ચાર આંગળ લાંબુ ચોખણું હોય તે, સંપુટક. તે બે ત્રણ પાટીઆવાળું હોય છે. સૃપાટિકા એટલે પાતળાં પાનાં ઉંચા રૂપવાળું (કોમલ અને ચીકણા પત્ર વાળું) એમ પંડિતો કહે છે. અથવા દીર્ઘ હ્રસ્વ અથવા પહોળું. થોડી પહોળાઈવાળું તેને વિદ્વાન્ સાધુઓ સૃપાટિકા પુસ્તક કહે છે. (પ્રાયઃ આ તાડ પત્રને આશ્રયીને છે. હાલનો રીવાજ જુદી રીતનો છે.) હવે બે પ્રકારના વસ્ત્ર પંચક કહે છે. અપ્રતિલેખિત અને દુષ્પ્રતિલેખિત એમાં તુલી, ઉપધાન (ઓશિકું) ગાલમસૂરીઆં (હાલ પણ રૂ ભરીને બને છે) જાણવાં. તેની પડિલેહણા સીવેલ હોવાથી ન થઈ શકે. તેથી તે અપ્રતિલેખિત તથા ખરડીઓ, સલોમટ, ભુરવીગા, જીર્ણ,સદ્દશ વસ્ત્ર, પ્રાદિ, કૃતુપિ, પ્રવારક, નવત્વક્ તથા દ્રઢ ગાલિકા એ દુઃખે કરીને પડિલેહણ થાય તે દુષ્કૃતિલેખિત જાણવા. પ્રહલાદિ તે હાથના મોજા. કુતુપ તે રૂથી ભરેલું વસ્ત્ર. દ્રઢ ગાલિકા ને ધોએલું વસ્ત્ર વિગેરે દુઃખથી પડિલેહાય બાકીનાં જાણીતા છે. (તે વખતે પ્રસિદ્ધિમાં હશે.) તે માટે બહુશ્રુતને પૂછવું. હવે ઘાસપંચક કહે છે. આઠ કર્મને દહન કરનાર શ્રી જિનેશ્વર ભગવંત કહે છે કે, શાલિ, વ્રીહિ, કોદ્રવ, રાલ અને અરણ્યનું ઘાસ તે પાંચ પ્રકારનું છે (શિયાળામાં દિલ્હી તરફ ઠંડીના બચાવ માટે આ ઘાસ હાલમાં વપરાય છે.) પાંચ પ્રકારનાં ચામડાં તે બકરી, ઘેટું, ગાય, ભેંસ અને હરણનોં એમ સમજવાં. તે તળીઓ, ખલ્લક, વાઘરી (ચામડાની દોરી) કોશ અને કૃતિમાં વપરાય છે. (પૂર્વ કાળમાં ભયંકર ૩ર
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy