SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशर्वैकालिक सूत्र भाषांतर भाग - २ जया मुंडे भवित्ताणं, पव्वइए अणगारियं । तया संवर मुक्कट्ठ, धम्मं फासे अणुत्तरं ।। १९ ।। जया संवर मुक्कट्ठे, धम्मं फासे अणुत्तरं । તયા ધુળરૂ મ્ભયં, ગવોદિત્તુસં ′ || ૨૦ || जया धुणइ कम्मरयं, अबोहिकलुसं कडं । તયા સર્વત્તનું નાળ, હંસળું પામિયઇડ્ ।। ૨? || जया सव्वत्तगं नाणं, दंसणं चाभिगच्छई । તયા તોમલોન ચ, નિળો નાળનૢ વતી ।। ૨ ।। जया लोगमलोगं च, जिणो जाणड़ केवली । તયા નોને નિમિત્તા, સેત્તેસિં હિવષ્નÍ || રરૂ || जया जोगे निरंभित्ता, सेलेसिं पडिवज्जई । તયા મેં વિત્તાળ, સિદ્ધિ રૂ નીરો ।। ૪ ।। जया कम्मं खवित्ताणं, सिद्धिं गच्छड़ नीरओ । अध्ययन ४ તા લોગ મત્યયો, સિદ્ધો હવદ્ સાસો ।। ૨ ।। હવે છઠ્ઠા અધિકારમાં ધર્મનું ફળ કહે છે. “નયા” ઇત્યાદિ જ્યારે એટલે જે કાળે જીવ અજીવ બંનેને સાધુ જાણે, ત્યારે નરક વિગેરે ચારે ગતિને તથા બધા જીવોની તે ગતિ સંબંધી જે ભેદો રહેલા છે, તેને જાણે છે, કારણ કે જેવા સ્વરૂપે જીવોની ગતિ છે, તેવા જીવ અજીવના જ્ઞાન વિના ગતિના જ્ઞાનનો અભાવ છે. | ૧૪ || હવે તેની ઉત્તરોત્તર ફળની વૃદ્ધિ બતાવે છે. જયા ઇત્યાદિ જ્યારે બધા જીવોની ઘણા પ્રકારની ગતિને જાણે, ત્યારે ઘણા પ્રકારની ગતિ સંબંધી પુણ્ય, પાપ, જાણે, ત્યારે જીવ કર્મને સંબંધે દુ:ખ દેનારો બંધ, તથા દુઃખનો વિયોગ કરનાર સુખ, લક્ષણવાળો મોક્ષ જાણે છે. ॥ ૧૫ || જયા ઇત્યાદિ જ્યારે પુણ્ય પાપ તથા બંધ મોક્ષને જાણે, ત્યારે મોહના અભાવથી પોતે વૈરાગ્યને જાણે છે, તથા સમ્યગ્ વિચારે છે, તથા અસાર દુઃખપણે શબ્દ વિગેરે ભોગો જે દેવતા અને મનુષ્ય સંબંધીના છે અને તિર્યંચ તથા નારકીના ભોગો દુઃખરૂપે હોવાથી તેના ઉપર પ્રેમ ન થાય. પણ પ્રેમ થવા જેવા દેવતા અને માણસના ભોગોને પણ છોડે છે. || ૧૬ ॥ જયા ઇત્યાદિ જ્યારે વૈરાગ્ય પામીને દેવતા અને મનુષ્યના રમણીય ભોગોને છોડે ત્યારે દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે છૂટે છે. એટલે આત્માની અંદર રહેલા ક્રોધ વિગેરેને તથા બાહ્ય પરિગ્રહ સોનું, ચાંદી વિગેરેને છોડે છે. II ૧૭ II નયા ઇત્યાદિ જ્યારે બાહ્ય અત્યંતર પરિગ્રહને છોડે, ત્યારે માથું મુંડાવીને તથા અંદરથી ક્રોધાદિ ત્યાગીને સાધુ થાય છે. એટલે જે પ્રકર્ષે કરીને મોક્ષ તરફ જાય તે, પ્રવ્રજ્ઞતિ કહેવાય. એટલે દ્રવ્યથી તથા ભાવથી અણગાર કહેવાય. એટલે ઘર વિગેરેથી પોતાનું મમત્વ મૂકે છે. II ૧૮ || નયા ઇત્યાદિ જ્યારે સાધુ મુંડ થઈને અણગારપણાને પામે છે, ત્યારે તે ઉત્કૃષ્ટ સંવર, જે સર્વ જીવોની રક્ષા રૂપ છે. તે ધર્મ ચારિત્ર ધર્મ ગણાય છે. તેને પામે છે. (માગધીમાં વિશેષણ પછી પણ આવે. પણ ગુજરાતી તથા સંસ્કૃતમાં વિશેષણ પૂર્વે જ આવે) સ્પૃશતિ, નો અર્થ સારી રીતે ચારિત્ર પાળે છે. | ૧૯ | નયા ઇત્યાદિ જ્યારે સારી રીતે ઉત્કૃષ્ટ સંવરવાળા ધર્મને ફરસે, ત્યારે તે કર્મરૂપી [96]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy