SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन २ ગુણતા કુલ ૧૦૦ ભાંગા થાય. આ શ્રોત્ર ઇંદ્રિયના ૧૦૦ તેવા પાંચેના ગુણતાં ૫૦૦ થયા. જેમ આંહાર સંજ્ઞાના આ ૫૦૦ ભાંગા થયા તેમ ૪ સંજ્ઞાના લેતાં ૨૦૦૦ ભાંગા થયા. તે ન કરૂં આ કરણના છે. તેમ ત્રણ કરણના ગુણતાં ક000 થાય. આ કાય યોગના ઉ000 થયા તે ત્રણ યોગના ગુણતાં ૧૮૦૦૦ શીલાંગના ભંગની ઊત્પત્તિ થાય છે. ફક્ત આ સૂત્રમાં બતાવેલો શ્રમણ્ય (સાધુપણું) ન પાળે તે અશ્રમણજ નહિ. પણ આજીવિકાને માટે (ફક્ત ખાવા વિગેરે માટે) દીક્ષા લીધેલો (તે ચીજના અભાવે) પાછો સંક્લિષ્ટ ચિત્તવાળો બની દ્રવ્ય ક્રિયા (બહારથી સાધુપણાની ક્રિયા પ્રતિ લેખના વિગેરે) કરે તો પણ એ અત્યાગી જ છે.' શા માટે ? ઉત્તર સૂત્રકારે આપે છે. ___ वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । ૩છંતા ને ન મુંગંતિ, ન વા રિ ૩ . (જૂ૨) ચીનાંશ (ઉંચી જાતનાં) વસ્ત્ર, ગંધ તે અનેક પ્રકારની કોષ્ટ પુષ્ટ ઉંચી જાતનાં અત્તર) વિગેરે; અલંકાર તે દાગીના (કડાં વિગેરે) અલંકાર (અનુસ્વાર વાક્યની શોભા માટે છે) સ્ત્રીઓ પદમણી વિગેરે અનેક પ્રકારની છે; શયન તે શય્યા વિગેરે છે. મૂળમાં ચ શબ્દથી તેને લગતાં ન કહેલાં એવાં આસન વિગેરે જાણવાં, તે પરવશ થઈને ન ભોગવે, તો તેને ત્યાગી તેટલાથી ન કહેવો - સૂત્રમાં બહુવચન છતાં તેનો સંબંધાર્થ એક વચનમાં કેમ લીધો ? ઉત્તર-સૂત્રોની રચના વિચિત્ર પ્રકારની છે, તથા માગધીનો સંસ્કૃતમાં વિપર્યય પણ થાય છે, તે બતાવવા માટે આમ કર્યું છે. આ બીજી ગાથામાં એમ બતાવ્યું કે, પરવશ થઈને ઉપરથી ત્યાગી પણ અંદરથી વિષયોનો રાગી થાય, તો તેને સુબંધુની માફક સાધુ ન કહેવો. હવે સુબંધુ કોણ છે. એ પ્રશ્નનો ઉત્તર આપવા સુબંધુની કથા કહે છે. ભય 'કરણ કરાંવણ | અનુમોદન અઢાર હજાર શીલાંગના ધારણ કરનાર. gooo SOOO Sooo મન વચન કાયા ૨૦૦૦. | ૨૦૦૦ ૨૦૦૦ આહાર સંજ્ઞા | મૈથુન પરિગ્રહ પ0 | 500 ૫૦૦ ૫૦૦ શ્રોતેન્દ્રિય ચક્ષુ ધાણ ૨સ સ્પર્શ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ પૃથ્વી વાયું વનસ્પતિ બેઇન્દ્રિય | તેન્દ્રિય ચોરેન્દ્રિય પંચેન્દ્રિય | અજીવ ૧૦ ૧૦. ૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ સાન્ત આજેવ માર્દવ લાધવ સત્ય સંયમ તપ ત્યાગ | અકિંચન ૮ | ૯ | ૧૦ તેઉ.. ૧૦ [12]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy