________________
નમસ્કાર કળા
શ્રીનવકારમાં છ વાર નમો પદનું ઉચ્ચારણ છે. તે સહેતુક છે. પાંચ ઇંદ્રિય અને છઠું મન એ જ્ઞાનનાં સાધન છે. તે સર્વ વડે પરમેષ્ઠિઓનું જ્ઞાન, સર્વ પાપના હેતુભૂત દુષ્ટ મન અને અશુદ્ધ ઇંદ્રિયોને ટાળી શુભમન અને ઇંદ્રિયોને ઉત્પન્ન કરે છે. દુષ્ટ મનનો નાશ તે પાપ ક્ષય છે અને શુભ મનની ઉત્પત્તિ તે મંગળનું આગમન છે. નવકારના પ્રત્યે “નમો' પદને બોલતી વખતે એકેક ઇંદ્રિય અને છઠ્ઠા પદનો નમસ્કાર બોલતી વખતે મનને નિર્મળ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એમ વિચારવું. “નમો” પદમાં પોતાની અલ્પજ્ઞતા અને અલ્પશક્તિમત્તાનો સભાન સ્વીકાર છે. એ સ્વીકારવામાં જ પરમાત્માની સ્તુતિ છુપાયેલી છે.
નમો અરિહંતાણં' એ પદમાં વિવેક, વૈરાગ્ય, શમ-દમ સંતોષ-શ્રદ્ધા, ઉપરતિ, સમાધિ-મુમુક્ષતા વગેરે સઘળાં સાધનોનો એક સામટો સમાવેશ જ્ઞાનીને દેખાય છે. પ્રભુકૃપા માટે જરૂરી યોગ્યતાને તે વિકસાવે છે અને અયોગ્યતાને નિવારી આપે છે. દા. ત.
નમો એ દુષ્કૃત ગવાચક છે. રિર્દ એ સુકૃતનુમોદનવાચક છે અને તાળું એ ચતુદશરણ ગમનવાચક છે. વળી નો રિહંતાનું પદ ધર્મકાય વાચક, નમો અરિહંતા પદ કર્મકાય વાચક અને નમો અરિહંત+નાનું પદ તત્ત્વકાય વાચક બને છે.
‘નમો’ પદથી દુષ્કૃત ગઈ ‘મહૂિં' પદથી સુકૃતાનુમોદના અને ‘તા' પદથી પ્રધાન શરણગમન વ્યક્ત થાય છે. દુષ્કત ગહ માટે કહ્યું છે કે, “ગપ્રતિદતેય વર્માનુવશ્વાનનેકર્મનો અનુબંધ દૂર કરવા માટે આ અમોઘ છે. સુકૃત અનુમોદન માટે કહ્યું છે, 'महदेतत्कुशलाशयनिबन्धनम्' કુશળ આશયનો અનુબંધ પાડવા માટે આ સમર્થ છે. પ્રધાન શરણાગમ માટે કહ્યું છે કે,
૬૨• ધર્મ અનુપ્રેક્ષા