SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ પૂજ્ય, અધ્યાત્મયોગ નિષ્પન્ન પંન્યાસપ્રવ૨શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી કે, જેઓના શ્વાસોશ્વાસમાં નમસ્કારમહામંત્ર ૨મી રહ્યો હતો. જેમના રૂવાડે-રૂવાડે નમસ્કારમહામંત્રના ભાવો પ્રસરી રહ્યા હતા. જેમના જીવનમાં નમસ્કાર મહામંત્ર સ્વરૂપ બની ચૂક્યો હતો. તે પૂજ્યશ્રીની પરમકૃપાથી ધર્મચિંતન સ્વરૂપ ધર્મચક્રમાં નમસ્કાર મહામંત્ર ઉપર ચિંતન-મનન અનુપ્રેક્ષા થઈ. તે લેખો તેમજ ધર્મ સંબંધી-મૈત્ર્યાદિ ભાવો સંબંધી લેખોનું સંપૂટ અહીં પ્રકાશિત થઈ રહ્યો છે. પૂ. પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી નમસ્કાર મહામંત્ર અનુપ્રેક્ષા ભાવરત્નાકર પરમહિતકર મંત્ર અમાપ મંત્રશક્તિ શક્તિનું મહાગીત નમસ્કાર પ્રભા નવકારની અગાધ શક્તિ નમસ્કાર કળા વિશ્વપ્રાણ નવકાર અદ્ભુત પ્રકાશ ભાવવર્ધક શક્તિ નમોની શક્તિ અચિંત્ય ક્ષમતા સર્વપાપ પ્રણાશક ગુણસંબંધ નવકાર કૃતજ્ઞતાગુણ ધર્મપ્રતિતી ૩૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા ૩૯. ૪૨ ૪૬ ૪૯ પર ૫૫ ૫૯ ૬૨ ૬૬ ૬૯ ૭૩ ૭૭ ૬ ૩ ૪ ક્રુ છુ
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy