________________
(અહીં કેટલાક આપ્ત પુરુષોના મત પ્રમાણે “ક ” પદનો અર્થ “નખ' કરી “નખ અડાડીને જાપ ન કરવો’ એમ પણ થાય છે.
. (૬) “**અંગુઠાથી નિરંતર ગણો તો મોક્ષપદની પ્રાપ્તિ થાય, તર્જનીથી ગણે તો વૈરી નાશ પામે, મધ્યમાથી ગણીએ તો સર્વ દાસ થાય, અનામિકાથી ગણીએ તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય, કનિષ્ઠાથી જાપે તો ખેંચી વસ્તુ આવે ***.”
- શ્રીઆત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન શાસ્ત્રસંગ્રહ, ઈડરના હસ્તલિખિત ભંડાર, પ્રત નંબર ૧૭૭૩ “પંચપરમેષ્ઠી પ્યાન" નામની પ્રત પરથી.
(આ પ્રતમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ઘણી ઘણી અદ્દભુત આમ્નાયો શ્રીનમસ્કાર મહામંત્ર સંબંધી જણાવતાં ઉપરની વાત નોંધી છે. દુર્ભાગ્યે આ પ્રતનું પ્રથમ પાનું જ મળ્યું છે. આગળનો ભાગ ત્રુટક છે–નહીં તો ઘણી નવી ચીજો સાંપડત.) (૭) “દુષ-પ્રવાના-ખૂન-હેમ-પત્ર-વસ્ત્રનો 8મુaફત્નીfમઃ |.
मोक्षेऽभियारे शमने वशे च आकर्षणे कर्मणि-चालयेद्धि" ॥ - પૂ. આ. શ્રીસાગરચંદ્રસૂરિ પ્રણીત અતિ પ્રાચીન શ્રીમંત્રાધિરાજ ચિંતામણિ બૃહત્ કલ્પ–પટલ-૫ ગા. ૧૮
ભાવાર્થ :- દષત્ (સ્ફટિક), પ્રવાલ, કમલ, સ્વર્ણ અને પત્રજીવ (પુત્રજીવ નામની વનસ્પતિ)ની માળાઓ ક્રમશઃ મોક્ષ, અભિચાર, શાંતિ, વશીકરણ અને આકર્ષણ કાર્યમાં અંગુષ્ઠ આદિ આંગળીઓથી ફેરવવી. (૮) “મંથિનાપો મોક્ષાય, ૩પવારે તુ તર્ગની !
मध्यमा धनसौख्याय शान्तिं कुर्यादनामिका ॥
. आकर्षणे कनिष्ठा च षड् कर्माणि समाचरेत् ॥ - મુહરી પાર્શ્વનાથ તીર્થ–ટીટોઈના જૈન ઉપાશ્રયના હસ્તલિખિત પાનાંઓના સંગ્રહમાંથી મળી આવેલ “નમન્નિા વિવાર” નામના સંસ્કૃતમાં જાપની ઘણી ઘણી પ્રાચીન ગુરુગમની આમ્નાય–પંરપરાઓના સંગ્રહરૂપના એક પાનામાંથી. (૯) “*** ૧. સુતર રી માળા જપ્યાં સુખ
૨. રૂપાની માળા જયાં સૌભાગ્ય ૩. મુંગીયા રી માળા જપ્યાં સુખ ૪. સોના રી માળા જયાં સૌભાગ્ય ૫. મોતીયાં રી માળા જયાં સુખ ૬. ફિટક રી માળા જપ્યાં સુખ
ધર્મ અનુપ્રેક્ષા • ૧૫