SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ માત કને જેમબાલક તિમગર આગળ ખુલ્લા થાતી, સૂક્ષ્મપાય પણ લાજ ત્યજી ગરને વિસ્તરથી કહેતા, ધન તે... ૨૪ न ગુણાનુમોદના ! ગુણપ્રશંસા ! પણ મારી પાસે એ નથી, કેમકે મારામાં ઈર્ષ્યા છે. હવે જો ઉપાય જ ન હોય, તો ગુણપ્રાપ્તિ કેમ થશે ? અને એ વિના મોક્ષ તો ન જ થાય. જો મોક્ષ નહિ, તો બાકી રહ્યો માત્ર સંસાર ! દુર્ગતિઓથી ભરચક સંસાર ! મારે કોઈપણ ભોગે આ ધ્રુષ્ણદોષને કાઢવો જ પડશે. ખતમ કરવો જ પડશે. સ્તુ એ માટેના જે જે ઉપાયો હોય, તે મારે આચરવા જ પડશે. એમાં સૌથી પ્રથમ ઉપાય છે ‘જેઓને આવી ઇર્ષ્યા સતાવતી નથી, તેવા સ્મ H ગુણાનુરાગીઓના એ ગુણાનુરાગ નામના ગુણની ભરપૂર અનુમોદના ! હાર્દિક નિ ન અનુમોદના !' S स्त त H || 5 F ना य 200000000 FF > E હવે વજ્રજમુનિ તો ઉંમરમાં સાવ નાના, દીક્ષાપર્યાયમાં પણ નાના ! એમની પાસે કોણ તૈયાર થાય પાઠ લેવા ? હું હોઉં તો મને મારા ગુરુ ઉ૫૨ જ ગુસ્સો આવે. ‘ગુરુનું મગજ ઠેકાણે નથી...' એવા વિચારો આવે. પણ એ મુનિઓએ કર્કોઈ જ વિચાર ન કર્યો. ‘વજ્રમુનિ મારા કરતા આગળ નીકળી ગયા' એવી ઈર્ષ્યા ન કરી, એમની નિંદા મશ્કરી પણ ન કરી. त E FEE ना આજે મારી સ્થિતિ એવી છે કે જો મારા કરતા નાનો સાધુ આગળ વધે, તો હું ખમી ન શકું, એમાં ય જો ગુરુ મને એ નાના સાધુ પાસે ભણવાનું કહે તો તો મારી હાલત જ બગડી જાય.' એની સામે પેલા આર્યસિંહગિરિના શિષ્યો કેટલા મહાન !! ય તેઓ દીર્ઘ પર્યાયવાળા હતા. ત્યાગી - તપસ્વી - સંયમી - જ્ઞાની હતા... છતાં ગુરુએ એમને જ્યારે કહ્યું કે, ‘હવે વજ્રમુનિ તમને વાચના આપશે' તો એક જ પળમાં એ વાત સ્વીકારી લીધી. स 11111111 માટે જ તો શાસ્ત્રકારોએ એ મુનિઓની અનુમોદના કરી છે. ઉમદેશમાલામાં કહ્યું આ છે કે, ‘સિંહશિસુિન્નીસાળ મદ્ ગુરુવયનું સદંતાળ | વો ર્િ વાદિ વાયત્તિ નવિ જોવિયં આ વયાં' મા ભ સં સં પ્રભુવીરે સમવસરણમાં કરોડો દેવો - માનવોની સમક્ષ ધન્ના અણગારની પ્રશંસા કરી,‘મારા ૧૪ હજાર સાધુઓમાં ઉત્તમોત્તમ સાધુ આ ધન્નો છે. એના અધ્યવસાય રોજ વર્ધમાન જ રહે છે.” આવું સાંભળવા છતાં ગણધર મહારાજાઓને કે હજારો પ્રે સાધુઓને ધન્ના પ્રત્યે ઇર્ષ્યા ન થઈ. ‘પ્રભુ ખોટેખોટી પ્રશંસા કરે છે, એના કરતા તો ક્ષ અમારો તપ-વૈયાવચ્ચ જોરદાર છે..' એવા વિચાર નથી આવ્યા. ઉલ્ટું બધાએ પ્રભુના ક્ષ વચનોને સહર્ષ સ્વીકાર્યા. ધન્ના અણગારની ભરપેટ પ્રશંસા કરી. ણ ણ ઈર્ષ્યા ૧ (૨૪)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy