________________
‘‘ભવવીય મવદ્ચ્: સમર્પયામિ''
સૂરિપ્રેમના પ્રથમપટ્ટાલંકાર સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિનેયરત્ન કલિકાલના ધન્નાઅણગાર સચ્ચારિત્ર પાત્ર સ્વ. પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી કાંતિવિજયજી ગણિવરના સુવિનીતપટ્ટધરરત્ન વાત્સલ્યવારિધિ વર્ધમાનતપોનિધિ આશ્રિત ગણહિતચિંતક પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયનરચન્દ્રસૂરીશ્વરજી
મહારાજા......
આપના પુણ્યપસાયે જ્ઞાનયોગમાં યત્કિંચિત્ પ્રગતિ સાધી શક્યો છું તેના જ ફળ સ્વરૂપે આજે આ સંપાદિત શ્રી ધર્મકલ્પદ્રુમમહાકાવ્ય (અનુવાદ) આપના વર્ષીય નિર્મળ સંયમજીવનની અનુમોદનાર્થે આપનું આપના કરકમલમાં સમર્પિત કરતાં ધન્યતા અનુભવુ છું.
- ધર્મતિલક