SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ // નમામિ નિત્યં ગુરુ પ્રેમ-રામચન્દ્રમ્ | (ઉદારતા ભર્યો સહકાર તપસ્વી સમ્રાટ સ્વાધ્યાયોદધિનિમગ્ન પરમસંયમી અજોડ સમતાસાધક સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજાના ચરમશિષ્યરત્ન પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી હર્ષતિલક વિજય ગણિવર મ.સા. ના સદુપદેશથી શ્રી આષ્ટા જૈન સંધના જ્ઞાનખાતામાંથી રૂા.૨૫,000/- નો લાભ લેવામાં આવ્યો છે જેની અમો ભૂરિભૂરિ અનુમોદના કરીએ છીએ. સૂરિપ્રેમના પ્રથમપટ્ટાલંકાર સુવિશાલગચ્છાધિપતિ મહારાષ્ટ્રદેશોદ્ધારક સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના તથા તેઓશ્રીના પટ્ટાલંકાર વાત્સલ્યમહોદધિ સુવિશાલગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની સ્મૃતિમાં... અજાતશત્રુ નમસ્કાર મહામંત્ર તમારાધક અધ્યાત્મયોગી સ્વ. પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરના પટ્ટધરરત્ન હાલારના હિરલા સમતાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમવિજયકુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વર્ધમાન-તપોનિધિ પૂજ્ય મુનિપ્રવરશ્રી નયભદ્રવિજયજી ગણિવરના સદુપદેશથી... શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ પ્લોટ નં. ૨૬/ર જવાહરલાલ નહેરુ માર્ગ ટીંબર માર્કેટ, પૂના (મહારાષ્ટ્ર)ના સહયોગથી આ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય અનુવાદ ગ્રંથ તેમના જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત કર્યો છે તેની અમો ભૂરિભૂરિ અનુમોદના કરીએ છીએ, દરેક શ્રીસંઘો તેમના જ્ઞાનનિધિમાંથી અલભ્ય પ્રાચીન દ્વાદશાંગીને અનુસરતા ગ્રંથોના પ્રકાશન કરતા રહે તેવી શુભેચ્છા... - સ્વ. પૂજ્યમુનિપ્રવર શ્રીધર્મકીર્તિવિજય 2જૈન ગ્રંથમાળા, હળવદ A
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy